wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

વચનામૃત વડતાલનું બીજું વાંચો અને ખાલી જગ્યા પૂરો

Total questions: 20

Worksheet time: 3600secs

Name
Class
Date
1.

વડતાલના બીજા વચનામૃત ઉપદેશનું પ્રસાદીનું સ્થાન ---------------- આવેલ છે.

4 lines
2.

વડતાલના બીજા વચનામૃતમાં પ્રથમ પ્રશ્ન ---------- એ પૂછ્યો છે.

4 lines
3.

પ્રશ્ન પૂછનાર હરિભક્તના ગામનું નામ -------- છે.

4 lines
4.

હે મહારાજ ! ભગવાન શે પ્રકારે ------- થાય ?

4 lines
5.

જો ભગવાનનો ------- ન કરીએ તો ભગવાન રાજી થાય.

4 lines
6.

ભગવાન સિવાય બીજાને જગતના કર્તા હર્તા કહે છે, તે ભગવાનનો ---------- છે.

4 lines
7.

જેણે ભગવાનનો દ્રોહ ન કર્યો તેણે ભગવાનની---------- કરી.

4 lines
8.

સાંખ્ય શાસ્ત્રના આચાર્યનું નામ -------------છે.

4 lines
9.

સાંખ્ય શાસ્ત્રમાં કુલ ---------તત્વ કહ્યા છે.

4 lines
10.

હિરણ્યગર્ભ ઋષિ -------- શાસ્ત્રના આચાર્ય છે.

4 lines
11.

વાસુદેવ ભગવાને પોતે --------- નામે તંત્રની રચના કરી.

4 lines
12.

પંચરાત્ર તંત્રની ફરીવાર રચના --------- એ કરી.

4 lines
13.

શ્વેતદ્વીપવાસી નિરન્નમુક્તોને ભગવાન-------- વખત પોતાના દર્શન આપે છે.

4 lines
14.

વૈકુંઠ લોકમાં ભગવાન ----------- મૂર્તિ થકા લક્ષ્મીજીએ સહિત બિરાજમાન છે.

4 lines
15.

ભગવાને --------------- આયુધો ધારણ કર્યા છે.

4 lines
16.

વાસુદેવ , સંકર્ષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમન એ ભગવાનના ---------- રૂપ છે.

4 lines
17.

વેદાદિક ચાર શાસ્ત્રમાં --------- સ્વરૂપનું જ પ્રતિપાદન કર્યું છે.

4 lines
18.

સર્વે ઈન્દ્રીયે કરીને તપાસીને જુએ ત્યારે -------- ના સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન થાય. (

4 lines
19.

ભગવાનના સ્વરૂપના સંપૂર્ણ જ્ઞાન માટે --------- શાસ્ત્રોથી ભગવાનના સ્વરૂપને સમજવું .

4 lines
20.

જે ચાર શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે તેને પૂરો ------ કહેવાય.

4 lines