wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

nikhil bhai quiz 2

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

વ્યવહાર નય --------- છે ?

a)

સત્યાર્થ

b)

ભૂતાર્થ

c)

અભૂતાર્થ

d)

પરમાર્થ

2.

જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન , જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન , ચારણાનુયોગ સૂચક ચૂલિકા - આ ત્રણ અધિકાર ક્યાં શાસ્ત્ર માં છે ?

a)

પ્રવચનસાર જી

b)

નિયમસાર જી

c)

પંચાસતિકાય સંગ્રહ જી

d)

અષ્ટપાહુડ જી

3.

નિયમસાર એટલે ?

a)

દ્રવ્યકર્મ ભાવકર્મ નૌકર્મ રહિત શુદ્ધાત્મા

b)

શુદ્ધ રત્નત્રય અને તેનું ફળ

c)

દિવ્યધવાની નો સાર

d)

દ્રવ્ય ગુણ પર્યાય

4.

અષ્ટપાહુડ જી માં કેટલી ગાથા છે ?

a)

603

b)

502

c)

415

d)

278

5.

શ્રીમદ કુંદકુંદ આચાર્ય દેવ કૃત ગ્રંથ ?

a)

અષ્ટપાહુડ જી,

નિયમસાર જી

b)

દશ ભક્તિ દ્વાદશ અનુપ્રેક્ષા

c)

both a and b

d)

none of the above

6.

ધર્મ નું મૂળ સમ્યક્દર્શન છે આ ક્યાં શાસ્ત્રનું અવતરણ છે ?

a)

સમયસાર જી

b)

પંચાસ્તિકાય સંગ્રહ જી

c)

દશ ભક્તિ

d)

દર્શન પાહુડ

( અષ્ટપાહુડ)

7.

આ બધાના વ્યવહારિક સ્વરૂપથી સ્પષ્ટ કરતા કહેવાયું છે કે નિશ્ચય થી નિર્દોષ ____ જ આયતન છે , ચૈત્ય ગૃહ છે , જિન પ્રતિમા છે , દર્શન છે , જિન બિમ્બ છે , જિન મુદ્રા છે , જ્ઞાન છે , દેવ છે , તીર્થ છે , અરિહંત છે અને દીક્ષા છે

a)

નિર્ગ્રંથ સાધુ

b)

સિદ્ધ ભગવાન

c)

અરિહંત પ્રભુ

d)

સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા

8.

આ ક્ષેત્ર ના ચરમ જિન વંદુ તને ફરી ફરી મુનિ કુંદકુંદ !!

આ પદ કઈ સ્તુતિ નું છે ?

a)

સમયસાર સ્તુતિ

b)

સમવસરણ સ્તુતિ

c)

જિનવાણી સ્તુતિ

d)

લોગસ સૂત્ર