wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રૂપ બદલાયું પણ સ્વરૂપ એનું એ જ છે.

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

Spiritual Quotient માં કેટલા સદગુણ ગણવામાં આવ્યા છે?

a)

10

b)

8

c)

6

d)

1

2.

Who said :
"સત્પુરુષ કદી પૃથ્વી પરથી જતાં જ નથી"

a)

Yogiji Maharaj

b)

Pramukh Swami Maharaj

c)

Shashtriji Maharaj

d)

Mahant Swami Maharaj

3.

કયા સ્થળે — જયનાદોની વચ્ચે મહંત સ્વામિ મહારાજ ગાડીમાંથી ઊતર્યા ને તરત પાછું વળી ને ઠાકોરજી ને યાદ કર્યા ?

a)

Sarangpur

b)

Lenox hill Hospital

c)

Chansad

d)

Atladara

4.

બોટાદથી સારંગપુર જતા રસ્તામાં ગાડી ઊભી રહી ત્યારે કોને બોલાવીને સ્વામીશ્રીએ લાભ આપ્યો?

a)

Nareshbhai

b)

Sureshbhai

c)

Maheshbhai

d)

Muslim Haribhakt

5.

મહંત સ્વામી મહારાજે ક્યા અર્ધરાત્રે ઊઠીને પ્રાર્થના કરી?

a)

London

b)

Australia

c)

Atlanta

d)

Canada

6.

ધોળકામાં સ્વામીશ્રી ભોજન લેવા જતા હતા, ત્યારે પગથિયાં ઊતરતાં કેમ અટકી ગયા?

a)

હરિભક્તને મળવા

b)

પગમાં તકલીફ હતી

c)

ત્રણ મંકોડા જતા હતા

d)

બાળકને રાજી કરવા

7.

પ્રમુખસ્વામી મહારાજે કયા સ્થાને વૃક્ષારોપણ વખતે ખાડામાં ફરતા મંકોડાને કહ્યું હતું કે, “મંકોડાભાઈ બહાર નીકળી જાઓ, નહીં તો દબાઈ જશો”?

a)

Dhloka

b)

Sankri

c)

Sarangpur

d)

Bochasan

8.

કયા સ્વામીએ ધુલિયા મંદિર વિષે સમજાવવાનું શરૂ કર્યું?

a)

Pujya Anandnayan Swami

b)

Pujya Anandjivan Swami

c)

Pujya Abhayswarup Swami

d)

Pujya Anandmangal Swami

9.

પ્રમુખ સ્વામી મહારાજે કયા મંદિર માટે સૂચન કર્યું કે મંદિર સંતાશ્રમની નજીક હોવું જોઈએ?

a)

Dhuliya

b)

Dadar

c)

Pune

d)

Nagpur

10.

કોને ખૂબ દૃઢ થઈ ગયું છે કે…સત્પુરુષ એના એ જ છે.

a)

Parthbhai Patel

b)

Sureshbhai Patel

c)

Pareshbhai Patel

d)

Pravinbhai Desai