wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

સૌથી જૂનો વેદ ક્યો છે ?

a)

સામવેદ

b)

ઋગ્વેદ

c)

અથર્વવેદ

d)

યજુર્વેદ

2.

ઋગ્વેદની રચના ઇ.સ. પૂર્વે કેટલા વર્ષ પહેલા થઈ હોવાનું માનવામાં આવે છે ?

a)

૩૦૦૦-૩૫૦૦

b)

૩૩૦૦- ૬૦૦૦

c)

૩૩૨૦-૨૫૦૦

d)

૨૨૫૦-૩૦૦૦

3.

ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે ?

a)

૧૧૦૦

b)

૧૦૦૦ થી વધારે

c)

૧૧૫૦

d)

૧૫૦૦ થી વધારે

4.

ઋચાઓના સમૂહને શું કહેવામાં આવે છે ?

a)

વલ્લી

b)

શ્રુતિગ્રંથો

c)

સૂક્ત

d)

એક પણ નહિ

5.

ઇન્દ્ર શેના દેવતા છે ?

a)

આગના

b)

યુદ્ધના

c)

વરસાદના

d)

એક પણ નહિ

6.

વેદોને છાપવાનુંં કાર્ય કેટલા વર્ષ પહેલા જ થયુ છે ?

a)

૨૨૦

b)

૨૦૦

c)

૨૨૧

d)

૨૨૨

7.

હે ઋષિ ! તમે અમને પ્રાર્થના કેમ કરી રહ્યા છો . આ વાક્ય કોણ બોલે છે ?

a)

નદીઓ

b)

વિશ્વામિત્ર

c)

ઇંદ્રદેવ

d)

અગિંદેવ

8.

ઇતિહાસકારના મતે જે સમાજમાં ઋષિઓ રહેતા ત્યાંં કોને બહુ મહત્વ આપવામાં આવતું ?

a)

ઘોડા અને ગાયને

b)

બકરી અને બિલાડીને

c)

કુતરા અને ગાયને

d)

ઉપરના બધા

9.

યજ્ઞમાં શેની આહુતિ આપવમાં આવતી હતી ?

a)

ઘી અને અનાજની

b)

ફળફળાદીની

c)

તેલની

d)

એક પણ નહિ

10.

ઋગ્વેદમાં શેની વિશિષ્ટા બતાવનાર શબ્દો આપણને મળે છે ?

a)

લોકોની

b)

પુસ્તકોની

c)

ગામની

d)

રમતની

11.

રાજાનું કાર્ય શું ન હતું ?

a)

પ્રજાનુંં રક્ષણ કરવાનું

b)

ધર્મનું રક્ષણ કરવાનું

c)

ન્યાય આપવાનું

d)

યજ્ઞો અને અનુષ્ઠાનો કરવાનો

12.

જે લોકોએ પ્રાર્થનાઓની રચના કરી તે લોકો પોતાને શુંં કહેતા હતા ?

a)

આર્ય

b)

અનાર્ય

c)

ભક્ત

d)

ઋષિઓ

13.

આર્યો પોતાના વિરોધીઓને શું કહેતા હતા ?

a)

દસ્યુ

b)

અનાર્યો

c)

દાસ

d)

દાસ અને દસ્યુ બન્ને

14.

મહાપાષાણની કબરો બનાવવાની પ્રથા આસરે કેટલા વર્ષ પહેલા શરૂ થઈ ?

a)

૩૩૦૦

b)

૩૩૦૧

c)

૩૦૦૦

d)

૪૪૨૦

15.

ઋગ્વેદમાંં ક્યા જનનો ઉલ્લેખ જોવા મળે છે ?

a)

પુરુ-જન

b)

ભક્ત-જન

c)

શિવ-જન

d)

રક્ત-જન

16.

મૃતકને ખાસ પ્રકારની માટીનાંં વાસણોની સાથે દફનાવવામાં આવતા તેમા મોટેભાગે કેવી માટીનો ઉપયોગ થતો હતો ?

a)

લાલ અને પીળી

b)

કાળી અને સફેદ

c)

લાલ અને લીલી

d)

કાળી અને લાલ

17.

બ્રહ્મમાંથી એક વ્યક્તિની કબરમાં કેટલા સોનાના મણકા અને શંખ મળ્યા છે ?

a)

૩૩

b)

૩૨

c)

૩૬

d)

૫૨

18.

ભીમાની સહાયક નદી ઘોડના કિનારાની જગ્યા એટલે....

a)

ઇનામગામ

b)

ઈનામગીરી

c)

બ્રહ્મ

d)

ઇમામગામ

19.

ઈનામગામમાં કેટલા વર્ષ પહેલા લોકો રહેતા હતા એવા પુરાવઓ મળ્યા છે ?

a)

ઈ.સ.પૂર્વે ૨૭૦૦ થી ૨૩૦૦

b)

ઈ.સ.પૂર્વે ૩૬૦૦ થી ૨૭૦૦

c)

ઈ.સ.પૂર્વે ૨૨૦૦ થી ૩૬૦૦

d)

ઈ.સ.પૂર્વે ૨૦૦૦ થી ૨૫૦૦

20.

ઈનામગામમાંથી પુરાતત્વવીદોને નીચેનામાંથી શેના બી મળ્યા ન હતા ?

a)

ઘઉં

b)

જુવાર

c)

મકાઈ

d)

ચોખા

21.

હે બહેનો ! મારી પ્રાર્થના સાંભળો . આ વાક્ય કોણ બોલે છે ?

a)

નદીઓ

b)

વિશ્વામિત્ર

c)

ઇંદ્રદેવ

d)

અગિંદેવ

22.

ઘોડાઓ લડાઈમાં શું કામમાં આવતા હતા ?

a)

રથ હાંકવાના

b)

સૈનિકોને લઈ જવાના

c)

યુદ્ધ કરવાના

d)

એકા પણ નહિ

23.

વેદોની ભાષા કઈ હતી ?

a)

વૈદિક સંસ્કૃત

b)

પાલી

c)

પ્રાકૃત

d)

અર્ધમાગધી

24.

વૈદિક મંત્રોના દ્રષ્ટાઓ કોણ હતા ?

a)

આર્યો

b)

ઋષિઓ

c)

સંતો

d)

મહંતો

25.

મોટા ભાગનાં સૂક્તોના રચનાકાર,શિખનાર અને શિખવનાર કોણ હતા ?

a)

પુરુષો

b)

સ્ત્રીઓ

c)

કવીઓ

d)

ઋષિઓ