wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ભારત વર્ષ ની ભવ્યતા

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

કેટલા વર્ષ પહેલા ખેતીમાં લોખંડના સાધનોનો ઉપયોગ વધ્યો

a)

2400

b)

2500

c)

2600

d)

2700

2.

ઉત્તર ભારતમાં ગામ ના વડા ને શું કહે વાતા

a)

ગ્રામ સેવક

b)

ગ્રામ રક્ષક

c)

ગ્રામ ભોજક

d)

સરપંચ

3.

દક્ષિણ ભારતમાં કેટલા પ્રકારના લોકો રહેતા હતા

a)

2

b)

3

c)

4

d)

5

4.

કુવા પહેલા કયા નામે ઓળખાતા હતા

a)

વલય

b)

વલય કુપ

c)

બોર

5.

ઇતિહાસ માં કલાને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે

a)

બે

b)

3

c)

4

d)

5

6.

નૃત્ય અને નાટક નો સમાવેશ કઈ કલામાં થાય છે

a)

લલિત કલા

b)

નિદર્શન કલા

7.

મહાભારત ની રચના કોણે કરી હતી

a)

વાલ્મિકી

b)

વેદ વ્યાસ

c)

કાલિદાસ

8.

રામાયણ રચના કોણે કરી હતી

a)

વાલ્મિકી

b)

વેદ વ્યાસ

c)

કાલિદાસ

d)

ભારવી

9.

મહાભારતમાં કેટલા શ્લોકો છે

a)

એક લાખ

b)

200000

c)

300000

d)

ચાર લાખ

10.

ઉપનિષદોની સંખ્યા કેટલી છે

a)

106

b)

107

c)

108

d)

109

11.

પુરાણોની સંખ્યા કેટલી છે

a)

15

b)

16

c)

17

d)

18

12.

બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથો ને કયા નામે ઓળખવામાં આવે છે

a)

ત્રિપિટક

b)

ઉપનિષદ

c)

પુરાણ

d)

આગમ ગ્રંથો

13.

જૈન ગ્રંથો ને શું કહેવામાં આવે છે

a)

ત્રિપિટક

b)

આગમ ગ્રંથો

c)

ઉપનિષદ

d)

પુરાણ

14.

આગમ ગ્રંથો ની સંખ્યા કેટલી છે

a)

10

b)

11

c)

12

d)

13

15.

૧૬૦૦ જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કયા સ્થળે કરી હતી

a)

મદુરાઇ

b)

નાશિક

c)

ઉજ્જૈન

d)

તક્ષ શિલા

16.

સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી હતી

a)

ભારવી

b)

કાલિદાસ

c)

પાણીની

17.

ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં કયો વિદેશી પ્રવાસી આવ્યો હતો

a)

યુ એન સાંગ

b)

ફાહિયાન

c)

મેગેસ્થનીસ

18.

નીચેમાંથી કોણે ભૂગોળ વિષય પર ગ્રંથ લખ્યો હતો

a)

ફાહિયાન

b)

ટોલેમિ

c)

યુ એન સાંગ

19.

હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર કયું હતું

a)

લોથલ

b)

કંડલા

c)

ખંભાત

d)

મુંબઈ

20.

ચીનથી વેપાર માટે વપરાતા માર્ગને કયા નામે ઓળખવામાં આવે છે

a)

સોના નો માર્ગ

b)

રેશમ માર્ગ

c)

પાકો માર્ગ

d)

કાચો મારગ

21.

મધ્યપ્રદેશમાં કઈ ગુફા આવેલી છે

a)

અજંતા

b)

ઇલોરા

c)

એલિફન્ટા

d)

ભીમબેટકા

22.

ભીમબેટકા મા કેટલા ચિત્રો મળી આવ્યા છે

a)

400

b)

450

c)

600

d)

500

23.

ઇલોરા નું કયું શિલ્પ એક જ શિલામાંથી કોતરેલું છે

a)

વિષ્ણુ મંદિર

b)

બ્રહ્મા મંદિર

c)

લક્ષ્મી મંદિર

d)

શિવમંદિર

24.

મૂર્તિકલા ને કેટલી કલા પ્રચલિત હતી

a)

1

b)

2

c)

3

d)

4

25.

મૂર્તિકલા ની શૈલીઓ જણાવો

a)

ગાંધાર અને મથુરા

b)

મથુરા અને દ્રવિડ

c)

દ્રવિડ અને ગાંધાર