wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

૨. આદિમાનવથી સ્થાયી જીવનની સફર

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.
ઇનામગામ ક્યા રાજ્યમાં આવેલ છે ?
a)
ગુજરાત
b)
રાજસ્થાન
c)
મધ્યપ્રદેશ
d)
મહારાષ્ટ્ર
2.

નીચેનામાંથી કયું ગામ પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય ?

a)

ઇનામગામ

b)

મેહરગઢ

c)

લાંધણજ

d)

મહાગઢા

3.
આદીમાનવો શિકાર કરવા માટે ક્યા સાધનો નો ઉપયોગ કરતા ન હતા ?
a)
બંદુક
b)
પથ્થર ના હથિયાર
c)
હાડકા ના હથિયાર
d)
લાકડા ના હથિયાર
4.

સ્થાયી જીવનથી આદિમાનવે કઈ પ્રવૃત્તિઓ શરુ કરી ન હતી ?

a)

કૃષિ

b)

પશુપાલન

c)

અનાજ સંગ્રહ

d)

ઉદ્યોગ

5.
ભીમબેટકા ક્યા રાજ્ય માં આવેલ છે ?
a)
ગુજરાત
b)
મહારાષ્ટ્ર
c)
મધ્યપ્રદેશ
d)
બિહાર
6.

આદિમાનવનું જીવન કેવું હતું ?

a)

ભટકતું

b)

સ્થાયી

c)

નગરનું જીવન

d)

ગ્રામીણ જીવન

7.

પ્રાચીન સમયમાં મેહરગઢના લોકો કેવા ઘરોમાં રહેતા હતા ?

a)

ચોરસ

b)

લંબચોરસ

c)

ગોળ

d)

ત્રિકોણ

8.

મહાગઢા સ્થળ ક્યા આવેલું છે ? જ્યાંથી પ્રાચીન અવશેષો મળી આવ્યા હતા.

a)

મહારાષ્ટ્ર

b)

ગુજરાત

c)

ઉત્તરપ્રદેશ

d)

બિહાર

9.

આદિમાનવો વરસાદ અને જંગલી પ્રાણીઓ થી પોતાનું રક્ષણ કરવા ક્યાં રહેતા હતા ?

a)

નદીકિનારે

b)

જંગલમાં

c)

ગુફાઓમાં

d)

ઘરોમાં

10.

આદિમાનવે ગુફાઓમાં દોરેલ ચિત્રો કેવા રંગો ના ઉપયોગ થી બનાવ્યા હતા ?

a)

કૃત્રિમ રંગો

b)

પ્રાકૃતિક રંગો

c)

આપેલ બંને

d)

આપેલ એકપણ નહી