Font size
Worksheetsch-2આદિમાનવથી સ્થાયી જીવનની સફર
Total questions: 15
Worksheet time: 26mins
આદિમાનવ ક્યાં હથિયારનો ઉપયોગ નહોતા કરતા ?
પથ્થરના
લાકડાના
લોખંડના
હાડકાના
આદિમાનવો અગ્નિનો શું ઉપયોગ કરતા હતા?
પ્રકાશ મેળવવા
માંસ શેકવા
જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા
આપેલા તમામ
સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવુતિઓ શરુ નહોતી કરી ?
કૃષિ
પશુપાલન
અનાજ સંગ્રહ
ઉદ્યાગ
ભીમબેટકા ની ગુફા --------------- રાજ્યમાં આવેલી છે?
(a)
સૌ પ્રથમ જવ અને ઘઉંની ખેતીની શરુઆત -----------ગામમાં થઈ હતી ?
(a)
આદિમાનવવો ઝાડ ના થડ અને જાડા લાકડામાંથી --------------બનાવતા શીખ્યા?
(a)
ભીમબેટકાના ચિત્રો કુદરતી રંગો વડે દોરાયેલા છે.
(a)
આદિમાનવો -------------પ્રાણીઓ પાળતા હતા.
(a)
ભારતનું સૌથી પ્રાચીન ગામ -----------છે?
(a)
આદિમાનવ કેવા પશુઓ પાળતા?
સ્થાયી જીવનની શરુઆતમાં આદિમાનવો કેવા ઘરોમાં રહેતા?
ભીમબેટકા ની ગુફામાં કેવા -કેવા ચિત્રો દોરેલા છે?
આદિમાનવે કૃષિની શરુઆત કેવી રીતે કરી?
પાષાણ યુગ એટલે શું ?
આદિમાનવ ના જીવનના કઈ શોધો મહત્વની છે?
