Font size
S
M
L
XL
WorksheetsSS STD9 CH7 REV QZ7 JUNE 25
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરવામાં આવી ?
a)
કૃષિ પંચની
b)
શિક્ષણ પંચની
c)
આયોજન પંચની
d)
કોઠારી પંચની
2.
પ્રદેશવાદ ને ઉત્તેજન આપનાર આપનાર ભાષાવાદ, જાતિવાદ અને ધર્મ છે. - તમે આ વિધાન સાથે સહમત છો ?
a)
હા
b)
ના
3.
ઇ.સ. .......... માં ઉત્તરપ્રદેશમાથી ઉત્તરાખંડ રાજ્ય અલગ કરાયું.
a)
2000
b)
1961
c)
1948
d)
1998
4.
નીચેનામાંથી કયા વિધાનો ખરા નથી ?
a)
ગોવાનું મુખ્ય મથક પણજી છે.
b)
ઇ.સ. 2000 માં બિહારમાથી ઝારખંડ રાજ્ય અલગ કરાયું.
c)
ભારત સરકારે પી.વી. મેનન ની આગેવાની હેઠળ 'ઓપરેશન વિજય' શરૂ કરતાં ભારતીય લશ્કરી દળો એ ગોવા , દીવ અને દમણ માં પ્રવેશ કર્યો.
d)
યનમ કેરલ રાજયમાં છે.
5.
જૂનાગઢની સ્વતંત્રતા માટે આરઝી હકૂમત ની સ્થાપના ક્યાના લોકોએ કરી ?
a)
મુંબઈના
b)
વડોદરાના
c)
જૂનાગઢનાં
d)
માંગરોળ અને માણાવદરના
Reset
