wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 9 રાઉન્ડ 4

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.

1920 થી 1947ના ક્યાં આંદોલનોનો યુગ ગણવામાં આવે છે ?

a)

ગાંધીયુગ

b)

સરદારયુગ

c)

સુભાષયુગ

d)

નહેરુયુગ

2.

પૂર્ણ સ્વરાજની માંગણી કઈ સાલમાં કરવામાં આવી ?

a)

1930

b)

1942

c)

1929

d)

1930

3.

સાયમન કમિશન માં કેટલા સભ્યો હતા ?

a)

પાચ

b)

સાત

c)

ત્રણ

d)

ચાર

4.

દાંડીયાત્રાની શરૂઆત ક્યા શહેર થી કરવામાં આવી હતી ?

a)

સુરત

b)

વડોદરા

c)

ગાંધીનગર

d)

અમદાવાદ

5.

દાંડીયાત્રા ગાંધીજી કેટલા સાથીઓ શરૂ કરી હતી ?

a)

72

b)

75

c)

78

d)

80

6.

સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું ?

a)

પંડિત જવાહરલાલ નહેરુ

b)

ગોવિંદવલ્લભ પંત

c)

લાલા લજપતરાય

d)

રાસબિહારી બોઝ

7.

કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ?

a)

મહાદેવભાઈ દેસાઈ

b)

સરદાર વલ્લભભાઈ

c)

મૌલાના આઝાદ

d)

સુભાષચંદ્ર બોઝ

8.

હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં ક્યાં અંગ્રેજી ગવર્નર જનરલ હતા ?

a)

વેલેસ્લી

b)

ડેલહાઉસી

c)

ચર્ચિલ

d)

માઉન્ટ બેટન

9.

સુભાષચંદ્ર બોઝે ક્યુ સૂત્ર આપ્યું હતું ?

a)

આઝાદ હિંદ

b)

જયહિંદ

c)

કેસરેહિંદ

d)

ભારતમાતા સેક્સ

10.

હિંદ સ્વાતંત્ર્યધારો કોણે પસાર કર્યો ?

a)

બ્રિટિશ પાર્લામેન્ટએ

b)

ભારતીય સંસદે

c)

કામચલાઉ સરકારે

d)

બંધારણ સભાએ

11.

"આઝાદી માટે મારી આ અંતિમ લડત છે."એમ તેમણે કહ્યું હતું ?

a)

જવાહરલાલ નેહરુએ

b)

વલ્લભભાઈ પટેલે

c)

ગાંધીજીએ

d)

સુભાષચંદ્ર બોઝે

12.

સુભાષચંદ્ર બોઝ નું મૃત્યુ કઈ સાલમાં થયું હતું ?

a)

1947

b)

1950

c)

1945

d)

1948

13.

હિંદ છોડો ચળવળમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા ?

a)

538

b)

1028

c)

379

d)

3200

14.

દ્વિતીય વિશ્વયુદ્ધ lનો સમયગાળો જણાવો.

a)

1914 થી 1918

b)

1914 થી 1919

c)

1939 થી 1945

d)

1939 થી 1946

15.

ભારતમાં કેટલા દેશી રજવાડાઓ હતા ?

a)

542

b)

530

c)

562

d)

578

16.

વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ ને શું કહેવાય ?

a)

વ્યાપારી પવનો

b)

આબોહવા

c)

હવામાન

d)

ભાદરવી તાપ

17.

કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે ?

a)

શીતઋતુ

b)

ઉષ્ણઋતુ

c)

વર્ષાઋતુ

d)

નિવર્તન ઋતુ

18.

મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે ?

a)

અનારવર્ષા

b)

બનાનાવર્ષા

c)

આમ્રવર્ષા

d)

હિમવર્ષા

19.

ભારત માટે કઈ ઋતુ મહત્વની ગણાય છે ?

a)

ચોમાસાની

b)

શિયાળાની

c)

ઉનાળાની

d)

શિશિરની

20.

ભારતમાં ક્યા પવનોને લીધે વરસાદ પડે છે ?

a)

વ્યાપારી

b)

મોસમી

c)

ચક્રવાતી

d)

પ્રતિવ્યાપારી

21.

ભારતમાં પરંપરાગત રીતે કેટલી ઋતુ ગણવામાં આવે છે ?

a)

ચાર

b)

પાંચ

c)

d)

આઠ

22.

ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે ?

a)

મુંબઈ

b)

પુણે

c)

દેહરાદૂન

d)

દિલ્હી

23.

દક્ષિણ ભારત માટે સૌથી ગરમ મહિનો ક્યો છે?

a)

માર્ચ

b)

એપ્રિલ

c)

મે

d)

જૂન

24.

મેઘાલયના ચેરાપુંજીમાં વાર્ષિક વરસાદ કેટલો પડે છે ?

a)

200 સેમી

b)

1200સેમી

c)

400 સેમી

d)

500 સેમી

25.

મુંબઈની આબોહવા સમ છે, કારણ કે.....

a)

તે વિષુવવૃત્ત પર આવેલું છે.

b)

તે દરિયાથી દૂર છે.

c)

તે દરિયાકિનારે છે.

d)

તે કર્કવૃત પર આવેલું છે.