NEW
Font size
S
M
L
XL
Worksheetsસામાજિક વિજ્ઞાન
Total questions: 6
Worksheet time: 4mins
Name
Class
Date
1.
શુદ્ધિ ચળવળની શરૂઆત કોણે કરી હતી ?
a)
સ્વામી દયાનંદ સરસ્વતી
b)
સ્વામી વિવેકાનંદ
c)
ગુરુ નાનક
d)
રાજા રામમોહન રાય
2.
"ઊઠો,જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો" સૂત્ર કોણે આપ્યું ?
a)
સ્વામી વિવેકાનંદ
b)
સ્વામી દયાનંદ સરસ્વતી
c)
ગુરુ નાનક
d)
રાજા રામમોહન રાય
3.
રાજા રામમોહન રાય નો જન્મ કયાં થયો હતો ?
a)
અમદાવાદ
b)
રાધાનગર
c)
દિલ્લી
d)
મુંબઈ
4.
સ્વામી વિવેકાનંદ ના ગુરુનું નામ શું હતું ?
a)
શંકરાચાર્ય
b)
વિરજાનંદ
c)
રામકૃષ્ણ પરમહંસ
d)
સ્વામી દયાનંદ
5.
ભીલ સેવામંડળ ની સ્થાપના કોણે કરી હતી ?
a)
સ્વામી વિવેકાનંદ
b)
મહાત્મા ગાંધીજી
c)
ઠક્કર બાપા
d)
સરદાર પટેલ
6.
"રહનમા - એ - મઝદય રબન " ક્યાં ધર્મના લોકોએ સ્થાપેલ સંસ્થા છે ?
a)
મુસ્લિમ
b)
પારસી
c)
યહૂદી
d)
હિન્દુ
Reset
