wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન

Total questions: 6

Worksheet time: 4mins

Name
Class
Date
1.

શુદ્ધિ ચળવળની શરૂઆત કોણે કરી હતી ?

a)

સ્વામી દયાનંદ સરસ્વતી

b)

સ્વામી વિવેકાનંદ

c)

ગુરુ નાનક

d)

રાજા રામમોહન રાય

2.

"ઊઠો,જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો" સૂત્ર કોણે આપ્યું ?

a)

સ્વામી વિવેકાનંદ

b)

સ્વામી દયાનંદ સરસ્વતી

c)

ગુરુ નાનક

d)

રાજા રામમોહન રાય

3.

રાજા રામમોહન રાય નો જન્મ કયાં થયો હતો ?

a)

અમદાવાદ

b)

રાધાનગર

c)

દિલ્લી

d)

મુંબઈ

4.

સ્વામી વિવેકાનંદ ના ગુરુનું નામ શું હતું ?

a)

શંકરાચાર્ય

b)

વિરજાનંદ

c)

રામકૃષ્ણ પરમહંસ

d)

સ્વામી દયાનંદ

5.

ભીલ સેવામંડળ ની સ્થાપના કોણે કરી હતી ?

a)

સ્વામી વિવેકાનંદ

b)

મહાત્મા ગાંધીજી

c)

ઠક્કર બાપા

d)

સરદાર પટેલ

6.

"રહનમા - એ - મઝદય રબન " ક્યાં ધર્મના લોકોએ સ્થાપેલ સંસ્થા છે ?

a)

મુસ્લિમ

b)

પારસી

c)

યહૂદી

d)

હિન્દુ