wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૬ ગુજરાતી પાઠ-૪ (૧)

Total questions: 31

Worksheet time: 31mins

Name
Class
Date
1.

રવિશંકર મહારાજ પાઠ ના લેખક નું નામ શું છે?

a)

ધીરુભાઈ પરીખ

b)

c)

2.

ધીરુભાઈ પરીખ નું પૂરું નામ શું છે?

a)

b)

c)

ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ

3.

ધીરુભાઈ પરીખનો જન્મ કયા ગામમાં થયો હતો?

a)

b)

વીરમગામ

c)

4.

મહારાજ એટલે શું?

a)

રાજા

b)

c)

5.

મહારાજ એટલે કોણ?

a)

b)

રવિશંકર વ્યાસ

c)

6.

રવિશંકર વ્યાસ ને 'મહારાજ' નું બિરુદ કોણે આપ્યું?

a)

b)

c)

લોકોએ

7.

ગુજરાતના મૂકસેવક એટલે કોણ?

a)

રવિશંકર મહારાજ

b)

c)

8.

લોકો રવિશંકર મહારાજ ને બીજા કયા નામે ઓળખતા હતા?

a)

b)

રવિશંકર દાદા

c)

9.

રવિશંકર મહારાજ નો જન્મ કઈ સાલમાં થયો હતો?

a)

b)

c)

૧૯૪૦

10.

મહા મહિનાની વદ ચૌદશ એટલે કયો દિવસ?

a)

મહાશિવરાત્રી

b)

c)

11.

રવિશંકરના પિતાનો જન્મ કઈ સાલમાં થયો હતો?

a)

b)

c)

૧૮૮૪

12.

રવિશંકર ના પિતા નો જન્મ કયા ગામમાં થયો હતો?

a)

ખેડા જિલ્લાના રઢુ ગામે

b)

c)

13.

રવિશંકર મહારાજ ના પિતા નું નામ શું હતું?

a)

b)

c)

શિવરામભાઈ

14.

રવિશંકર મહારાજ ના માતા નું નામ શું હતું?

a)

b)

નાથીબા

c)

15.

રવિશંકરે તેમના પિતા પાસેથી બાળપણમાં કયું શિક્ષણ મેળવ્યું હતું?

a)

b)

સારી ટેવો કેળવવાનું

c)

16.

રવિશંકરે તેમની માતા પાસેથી બાળપણમાં કયું શિક્ષણ મેળવ્યું હતું?

a)

ચાવી ચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ

b)

c)

17.

રવિશંકર મહારાજ નો સ્વભાવ કેવો હતો?

a)

સાહસિક અને નીડર

b)

c)

18.

રવિશંકર કયું ગામ શીખી ગયા હતા?

a)

b)

c)

ખેતીનું

19.

તેમને કોઈપણ કામ કરવામાં શું ન આવતું?

a)

b)

શરમ, સંકોચ કે નાનપ

c)

20.

રવિશંકર મહારાજ નો પરિચય કોની સાથે થયો?

a)

મહાત્મા ગાંધી

b)

c)

21.

મહાત્મા ગાંધી સાથેના પરિચય બાદ રવિશંકર મહારાજ શેમાં જોડાયા?

a)

b)

c)

આઝાદીની લડતમાં

22.

રવિશંકર મહારાજે લડતમાં જોડાયા બાદ કયો ધંધો છોડ્યો?

a)

b)

યજમાનવૃત્તિનો

c)

23.

રવિશંકર મહારાજ નો જીવન મંત્ર શું હતો?

a)

ખાદીનાં વસ્ત્રો, સાદું ભોજન, સાદાઈથી રહેવું

b)

c)

24.

રાજકીય પ્રવૃતિઓને સ્થાને તેમના જીવનમાં કોઈ પ્રવૃત્તિ નો પ્રવેશ થયો?

a)

b)

c)

લોકપ્રવૃત્તિનો

25.

વડોદરામાં આવેલાં અનાથ આશ્રમનું નામ શું હતું?

a)

શ્રી ફતેેહસિંહ રાવ

b)

c)

26.

અનાથાશ્રમના વડાએ રવિશંકર મહારાજને શું ઉઘરાવવા કહ્યું?

a)

b)

ફાળો

c)

27.

રવિશંકર મહારાજે શેનો મનસૂબો કર્યો?

a)

b)

c)

દૂષણો દૂર કરવાનો

28.

રવિશંકર મહારાજ પાણી પીવા માટે સાથે શું રાખતા?

a)

દોરી અને લોટો

b)

c)

29.

રવિશંકર મહારાજ શું રાંધીને ખાતા?

a)

b)

ખીચડી

c)

30.

કયા ગામમાં ઘીના ડબા ચોરાયા હતા?

a)

b)

c)

કણભા ગામમાં

31.

ડબા ચોરી જનાર માણસને રવિશંકર મહારાજે સમજાવવા છતાં ન માનતા રવિશંકર મહારાજે શું કર્યું?

a)

b)

ઉપવાસ

c)