Font size
Worksheetsversion 2 class 3 (18-7-2021)
Total questions: 16
Worksheet time: 7mins
1) બાળ કાનજી પિતાશ્રી સાથે વેપાર માટે ક્યા ગામે આવ્યા?
ઉમરાળા
પાવપુરી
પાલેજ
સોનગઢ
2) પોલીસે કુંવર કાનજી પર શેનો ખોટો આરોપ લગાવ્યો હતો?
અફીણ ના ધંધા નો
ખરાબ માલ વેચવાનો
નિયમ પાલન નો કરવાનો
લોકો ને છેતરવાનો
3) બાળ કાનજી કેટલા વર્ષ ની ઉંમરે વેપાર માં જોડાયા ?
20 વર્ષની ઉંમરે
17 વર્ષની ઉંમરે
15 વર્ષની ઉંમરે
12 વર્ષની ઉંમરે
4 ) યુવાન કાનજીને માં કઇ વાતની લગની તીવ્ર હતી ?
વેપારની
વૈરાગ્યની
મિત્રો સાથે રમવાની
નિશાળે ભણવા જવાની
5 ) બાળ કાનજી દુકાન માં વધારે સમય શેમાં વિતાવતા ?
શાસ્ત્ર સ્વાધ્યાય માં
વાતો કરવામાં
વેપાર કરવામાં
આરામ કરવામાં
વાત્સલ્ય અંગની વાર્તા માં ક્યા અને કેટલા મુનિરાજનો સંઘ હોય છે ?
અકંમ્પના ચાર્ય આદિ 700 મુનિરાજનો સંઘ
અકંમ્પના ચાર્ય આદિ 300 મુનિરાજનો સંઘ
અકંમ્પના ચાર્ય આદિ 400 મુનિરાજનો સંઘ
અકંમ્પના ચાર્ય આદિ 500 મુનિરાજનો સંઘ
700 મુનિરાજો ઉપર ઉપસર્ગ દૂર કરવા ક્યાં મુનિરાજે બ્રાહ્મણ નો વેશ ધારણ કર્યો હતો?
વિષ્ણુ કુમાર
શિવ કુમાર
નમી કુમાર
શુભકુમાર
બલી, નમુચી, પ્રહલાદ,બ્રહસ્પતી એ કોણ હતા ?
મંત્રીઓ
સૈનિકો
મુનિરાજો
જ્ઞાનીઓ
અરનાથ શાન્તિનાથ કુંથુનાથ એ ત્રણ તીર્થંકરની જન્મભૂમિ કઈ છે?
હસ્તિનાપુર
ઉમરાળા
અયોધ્યા
શિવપુરી
વાત્સલ્ય અંગની વાર્તા ક્યાં પર્વમાં પ્રસિદ્ધ છે?
રક્ષાબંધન
દિવાળી
હોળી
પર્યુષણ
અનાદીથી આ જીવ શેનો જલદ દારૂ પીને ચાર ગતિમાં રખડે છે ?
મોહનો
શરીરનો
સંસારનો
પંચેન્દ્રિય વિષયોનો
જીવ આ શરીર-સ્ત્રી -કુટુંબ-પૈસા ને મારુ માને છે સારું કે ખરાબ મને તે જીવની કઈ ભૂલ છે?
મિથ્યાત્વ
સ્વરૂપ સંબધી અજ્ઞાન
મોહ-રાગ-દ્વેષ
ત્રણેય
કોઈ જીવને સમ્યકત્વ નથી પણ દિગંબર મુનિદિક્ષા અંગીકાર કરી ઘર પરિવારનો ત્યાગ કરે છે સાચા મહવ્રતોનું પાલન કરે ,અને સ્વર્ગમાં જાય પણ મોક્ષ પ્રાપ્ત ન કરી શકે તેનું શું કારણ છે?
મોહ મહામદ પીયો અનાદિ
ભૂલ આપકો ભરમત વાદી
આત્માનું શ્રદ્ધાન નથી
ત્રણેય
પોલીસે કુંવર કાનજી પર શેનો ખોટો આરોપ લગાવ્યો હતો?
અફીણ ના ધંધા નો
ખરાબ માલ વેચવાનો
નિયમ પાલન નો કરવાનો
લોકો ને છેતરવાનો
ગુરુની આજ્ઞા શું સ્થિર કરીને સાંભળવી જોઈએ ?
મનને
વાણીને
શરીરને
જીવ અનાદિકાળ થી શેમાં ફસાયો છે?
મોહમાં
કર્મમાં
