NEW
Font size
WorksheetsMatheran P - 18
Total questions: 10
Worksheet time: 5mins
સ્વામિજી ની દૃષ્ટિ એ સૌ પ્રથમ આપણે શું સમજવાની જરુર છે ?
આપણે સનાથ છીએ
આપણે ગુણાતીત છીએ
આપણે ખૂબ નસીબદાર છીએ
આપણું કલ્યાણ પાકું છે
આપણી ઇન્દ્રિયો ખેર-વિખેર છે શા માટે ?
સત્સંગ પ્રધાન પણે નથી
ધ્યેય સ્પષ્ટ નથી
કોઈ ની સાથે ખુલ્લા દિલ નો સબંધ નથી
આપણો ઢાળ વિષય તરફ છે.
સુખ , શાતિ અને આનંદ એ શાને આધીન છે ?
ભજન
સંત સમાગમ
કથા વાર્તા
સત્સંગ અને ભક્તિ
વૃંદાવન ની ધરતી પર લક્ષ્મીચંદ શેઠે કેટલા મણ નો સોનાનો થાંભલો બનાવ્યો ?
20
22
25
27
"Essel World" નાં ઉદાહરણ થી સ્વામીજી આપણને શુ સમજાવે છે?
જેની જરુર નથી એને કિનચીત યાદ ન રાખવું
આનંદ મા રેહવું
સમયે સમયે બહાર ફરવા જવું
જાગ્રત રેહવું
"મન ચન્ગા તો કથ્રોત મે ગંગા" આ વાક્ય કોને લખ્યું હતુ ?
વાલ્મિકી
વ્યાસજી
રામાનુજાઁચાર્ય
શંકરાચાર્ય
પ્રથમ 18 માં મહારાજે આમાંથી કયા આશીર્વાદ આપ્યાં છે ?
તમે અમારો દાખડો સફળ કાર્યો
ભગવાન નું જે ધામ છે ત્યાં આપણે સહુ ભેળાં રહીશું
તમે અમારી સર્વે સેવા કરી
ઉપર નાં બધાં જ આશીર્વાદ
સ્વામિજી એ વર્લ્ડ બેસ્ટ બ્યુટી ને કયો પ્રશ્ન પૂછ્યો હતો ?
તમને આ વ્યવસ્થા કેવી લાગી ?
તમે કયા દેશ નાં રહેવાસી છો ?
તમે માનો છો ? કે " આ દેહ ઈશુ એ આપ્યો છે "
તમે કઇ સ્પર્ધાના વિજેતા બન્યાં હતાં ?
સંત ની ગોદ મા બેઠા છતાં ઇન્દ્રિયો નો વ્યવહાર શુદ્ધ ન હોઇ તો શુ ન થાય ?
અંતર નો રાજીપો ન મડે
અક્ષર બ્રહ્મ નો દેહ ન બંધાય
સબંધ વાડી દૃષ્ટિ ન પ્રગટે
છેલોં જન્મ ન થાય
સ્વામીજી જમતા પહેલાં આપણે શુ કરીએ એવી અપેક્ષા રાખે છે ?
ગાય અને કૂતરા માટે અલગ થી અન્ન કાઢીએ
ચાલ્યાં બાદ જ જમિયે
5 મીનીટ ઠાકોરજી ને પ્રાર્થના કરીને પછી જમિયે
જમવાની બધી વાનગી એક વશન મા લઇને ભેગી કરી દઈએ અને પછી જ જમિયે
