wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ - 10

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

સેવકરામની વાત ક્યા વચનામૃતમાં આવે છે ?

a)

ગ.પ્ર.-8

b)

ગ.પ્ર.-10

c)

ગ.મ.-11

d)

કારિયાણી-21

2.

ઉપકાર પર અપકાર કરે એને કેવો જાણવો ?

a)

વિવેકી

b)

પરોપકારી

c)

કૃતગ્ની

d)

આ માંથી એક પણ નહીં

3.

કર્યા કૃત્યને જાણે એને કેવો જાણવો ?

a)

બુદ્ધિવાન

b)

કૃતગ્ની

c)

કૃતઘ્ની

d)

વિવેકી

4.

મહાભારતના કયા કોઠામાં અભિમન્યુની હત્યા થઈ હતી ?

a)

સાત

b)

બીજા

c)

ત્રીજા

d)

પ્રથમ

5.

ગીતગોવિંદની રચના કોણે કરી છે ?

a)

વ્યાસજી

b)

જયદેવ

c)

કાલિદાસજી

d)

સૂરદાસજી

6.

વેંકટેશ્વર ભગવાન કયા પર્વત ઉપર બિરાજે છે ?

a)

હિમાલય

b)

વેંકટાદ્રિ

c)

ગિરનાર

d)

મેરુ પર્વત

7.

રામેશ્વર મહાદેવની સ્થાપના કોણે કરેલી છે ?

a)

ભગવાન શ્રીરામ

b)

ભગવાન શ્રી કૃષ્ણ

c)

પાંડવ

d)

ગણેશજી

8.

નીલકંઠ વર્ણીએ કેટલો સમય સેવકરામની સેવા કરી હતી ?

a)

ત્રણ મહિના

b)

એક મહિના

c)

અગિયાર દિવસ

d)

બે મહિના

9.

રોગગ્રસ્તની સેવા કરવાની આજ્ઞા શિક્ષાપત્રીના ક્યા શ્લોકમાં છે ?

a)

139

b)

202

c)

187

d)

111

10.

ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં – આ રચના કોની છે ?

a)

પુનિત મહારાજ

b)

કાલિદાસજી

c)

સૂરદાજી

d)

મીરાંબાઈ