wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Vachanamrut G.P.P - 4 Part 2

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ઇર્ષ્યાનું મૂળ શું છે ? અથવા ઇર્ષ્યા શેમાંથી જન્મે છે ?

a)

કર્મ

b)

બુદ્ધિ

c)

માન

d)

રાગ

2.

સંસ્કૃત વચનામૃતની સેતુમાલા ટીકાની રચના કોણે કરી છે ?

a)

વિહારીલાલજી મહારાજ

b)

રઘુવીરજી મહારાજ

c)

મુક્તાનંદસ્વામી

d)

નિત્યાનંદસ્વામી

3.

બ્રહ્મરસાયણ ભાષ્યના રચયિતા કોણ છે ?

a)

કૃષ્ણવલ્લભાચાર્યજી

b)

શંકરાચાર્યજી

c)

રામાનુજાચાર્યાજી

d)

રામાનંદ સ્વામી

4.

જેના હૈયામાં માન હોય એમાંથી ઇર્ષ્યા પ્રવર્તે છે – એ વાત શ્રીજી મહારાજે કયા વચનામૃતમાં કરી છે ?

a)

ગઢપુર પ્રથમ 19

b)

વડતાલ 11

c)

લોયા 3

d)

સારંગપુર – 8

5.

પર્જન્ય એટલે શું ?

a)

વાયુ

b)

વરસાદ

c)

અગ્નિ

d)

આકાશ

6.

પંઢરપુરના ચાંગદેવને કોની સાથે ઇર્ષ્યા હતી ?

a)

સંત જ્ઞાનેશ્વર

b)

સંત સુરદાસ

c)

સંત તુલસીદાસ

d)

સંત નારાયણમુનિ

7.

દુર્યોધનને કોની સાથે ઇર્ષ્યા હતી ?

a)

પાંડવો

b)

કૌરોવો

c)

અશ્વથામા

d)

કર્ણ

8.

ઇર્ષ્યાનો સમાનાર્થી શબ્દો કયો છે ?

a)

અભાવ

b)

માન

c)

દ્વેષ

d)

અક્ષાન્તિ

9.

ગ.પ્ર.પ્ર. 4 વચનામૃતમાં શ્રીજી મહારાજે કોના જેવી ઇર્ષ્યા કરવાની વાત કરી છે ?

a)

નારદજી

b)

કર્ણ

c)

અર્જુનજી

d)

ભીમ

10.

વચનામૃતનો સંસ્કૃતમાં અનુવાદ થયેલ ગ્રંથનું નામ શું છે ?

a)

શ્રીહરિવાક્યસુધાસિન્ધુ

b)

વચનામૃત સુધા

c)

વચનામૃત કાવ્ય

d)

વચનામૃત ભાષ્ય