NEW
Font size
WorksheetsSMVS Vijapur Kishor Sabha 5-1-22
Total questions: 30
Worksheet time: 10mins
જો હું રોજ દરરોજ મંદિરની કોઈપણ સેવા કરું છું તો કયું વર્તમાન પાળું છું....
માટી વર્તમાન
ચોરી વર્તમાન
અવેરી વર્તમાન
દારૂ વર્તમાન
સૂર્યકિરણોમાંથી ડાયરેક્ટ કયું વિટામીન મળે છે ?
C
B12
D
A
જો ભૂલથી નાટક જોવા જઈએ તો કયું વર્તમાન લોપાય ?
માટી વર્તમાન
અવેરી વર્તમાન
ચોરી વર્તમાન
દારૂ વર્તમાન
પહેલું સુખ તે જાતે _______ખાલી જગ્યા પૂરો....
વર્યા
નર્યા
નર્યું
વર્યું
આ વર્ષને ગુરુજીએ કયું વર્ષ જાહેર કર્યું છે ?
સેવા વર્ષ
મહિમા વર્ષ
આત્મીયતા વર્ષ
આપેલ તમામ
મોસંબીમાં કયું વિટામીન હોય છે ?
B
A
D
C
SMVS વિજાપુર મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા તારીખ જણાવો....
૧૩-૩-૨૦૨૧
૧૨-૩-૨૦૨૨
૧૩-૩-૨૦૨૨
૧૨-૩-૨૦૨૧
ક્રિકેટના વન-ડે ઇતિહાસમાં સૌ પ્રથમ બેવડી સદી મારનાર ખેલાડીનું નામ જણાવો....
રોહિત શર્મા
વીરેન્દ્ર સેહવાગ
સચિન તેંદુલકર
મહેન્દ્રસિંહ ધોની
ગુજરાતમાં સૌ પ્રથમ પ્રિન્ટીંગ પ્રેસ ક્યાં શરુ થયો હતો ?
અમદાવાદ
સુરત
રાજકોટ
વડોદરા
ગુજરાતની સૌ પ્રથમ અવકાશયાત્રીનું નામ જણાવો...
કલ્પના ચાવલા
સુનિધિ વિલિયમ્સ
સુનીતા વિલિયમ્સ
આપેલ એકપણ નહી
ગુજરાતનું સૌ પ્રથમ 3-D થીએટર ક્યાં આવેલું છે ?
સાયન્સ સીટી-ગાંધીનગર
સાયન્સ સીટી-અમદાવાદ
વડોદરા
રાજકોટ
૧૯૬૦ ૩૦ એપ્રિલ સુધી ગુજરાત ક્યાં રાજ્યનો ભાગ હતું ?
મધ્યપ્રદેશ
રાજસ્થાન
બૃહદ,મુંબઈ
પંજાબ
લારી પર પાણીપુરી ખાવાથી કયું વર્તમાન લોપાય ?
ચોરી વર્તમાન
અવેરી વર્તમાન
માટી વર્તમાન
એકપણ નહી
ગુજરાતમાં કેટલા પ્રકારના ઝેરી સાપ જોવા મળે છે ?
4
6
2
5
ભારતમાં સૌથી વધુ રક્તદાન કયા રાજ્યમાં થાય છે ?
મહારાષ્ટ્ર
રાજસ્થાન
ઉત્તર પ્રદેશ
ગુજરાત
SMVS ની સ્થાપના કોણે કરી ?
ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી
સદ.દેવનંદનદાસજી સ્વામી
સદ.ઈશ્વરચરણદાસજીસ્વામી
સદ.મુનીસ્વામી
ભારતમાં સૌથી વધુ મીઠું ઉત્પાદન કયું રાજ્ય કરે છે ?
રાજસ્થાન
પંજાબ
ગુજરાત
પશ્ચિમ બંગાળ
ગુરુજી સ્વામીશ્રીએ ૨૬ જાન્યુઆરીને કયો દિવસ જાહેર કર્યો છે ?
મહિમા દિન
આત્મીયતા દિન
માતૃ-પિતૃ વંદના દિન
એકપણ નહી
ભગવાન સ્વામિનારાયણે કેટલા વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો ?
૯
૧૦
૧૨
૧૧
ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની પ્રાગટ્ય તારીખ જણાવો
૮-૧૦-૧૯૫૯
૮-૧૦-૧૯૫૮
૮-૧૦-૧૯૬૦
૮-૧૦-૧૯૫૬
સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું ?
રાજા ભોજ
સિદ્ધરાજ જયસિંહ
રાજા જગમાલ
એકપણ નહી
ગુરુદેવ પ.પૂ.બાપજીનું પ્રાગટ્ય કોના આશીર્વાદથી થયું ?
સદ.મુનીસ્વામી
સદ.કેશવપ્રિયદાસજીસ્વામી
જીવનપ્રાણ બાપાશ્રી
સદ.ઈશ્વરચરણદાસજીસ્વામી
ગુજરાતનું સૌથી મોટું પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ?
અમદાવાદ
રાજકોટ
જામનગર
ધુવારણ
સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક વડા કોણ છે ?
સદ.મુક્તાનંદસ્વામી
સદ.બ્રહ્માનંદસ્વામી
સદ.ગોપાળાનંદસ્વામી
સદ.નિત્યાનંદસ્વામી
ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે ?
વાઘ
ચિત્તો
ગીરનો સિંહ
એકપણ નહી
૩૦૦૦ નંદ સંતોમાંથી ભગવાન સ્વામિનારાયણે સૌથી વધુ સામર્થી કોનામાં જણાવી હતી ?
સદ.બ્રહ્માનંદસ્વામી
સદ.મુક્તાનંદસ્વામી
સદ.નિષ્કુળાનંદસ્વામી
સદ.ગોપાળાનંદસ્વામી
SMVS સંસ્થાનું સૌ પ્રથમ શિખરબદ્ધ મંદિર ક્યાં આવેલું છે ?
ગાંધીનગર
સુરત
વાસણા
રાજકોટ
ગુજરાતમાં ટોટલ કેટલા જીલ્લા છે ?
૨૮
૩૨
૩૧
૩૩
ચોખામાં કયું વિટામીન હોય છે ?
B
C
A
B12
ગુજરાતમાં કુલ કેટલા તાલુકાઓ છે ?
૨૫૨
૨૫૦
૨૪૯
૨૪૮
