NEW
Font size
Worksheetsમૂર્તિ-પૂજા – 2
Total questions: 10
Worksheet time: 5mins
પ્રહ્લાદજીના પિતાશ્રીનું નામ શું હતું ?
હિરણ્યકશિપુ
હિરણાક્ષ
રાવણ
કંશ
પ્રહ્લાદજીની રક્ષા માટે ભગવાને કયો અવતાર ધારણ કર્યો ?
વરાહ
મત્સ્ય
નૃસિંહ
કૂર્મ
अव्यक्ता हि गतिर्दुःखं – આ શ્લોક કયા શાસ્ત્રનો છે ?
વચનામૃત
રામાયણ
ગીતા
શિક્ષાપત્રી
મૂર્તિ-પૂજાનો નિષેધ કરનાર રાજસ્થાનના કયા રાજાને સ્વામી વિવેકાનંદ મૂર્તિ-પૂજાનું જ્ઞાન કરાવ્યું ?
બાલવીરસિંહ
મંગલસિંહ
એકનાથ
નરેન્દ્ર
એકલવ્યના ગુરુનું નામ શું હતું ?
દ્રોણ
અર્જુન
ઋષિ વશિષ્ઠ
ઋષિ સંદીપની
નરસિંહ મહેતાને ભગવાન શ્રીકૃષ્ણે કઈ મૂર્તિમાંથી પ્રગટ થઈને હાર પહેરાવ્યો હતો ?
દામોદર
નંદલાલ
રણછોર
કનૈયા
મીરાંબાઈ કઈ જગ્યાએ સદેહે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિમાં સમાયા હતા ?
વૃદાવન
દ્વારિકા
મથુરા
ભાલકા
સ્વામિનારાયણ સંપ્રદાયમાં કયા ભક્તના ભાવથી લાલજી પ્રભુ દૂધનો કટોરો પી ગયા હતા ?
લાડુબા
જીવુબા
દાદાખાચર
ગણેશ શેઠ
પ્રહ્લાદજીની રક્ષા માટે ભગવાન ક્યાંથી પ્રગટ થયા ?
આકાશમાંથી
દરવાજામાંથી
પૃથ્વીમાંથી
થાંભલામાંથી
અર્જુન કરતા પણ શ્રેષ્ઠ ધનુર્ધારી દ્રોણશિષ્ય કોણ હતો ?
એકલવ્ય
કર્ણ
દુર્યોધન
ભીમ
