NEW
Font size
Worksheetsધો-૬ એકમ - ૧૫ સરકાર
Total questions: 25
Worksheet time: 13mins
દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ક્યો છે ?
યુ.એસ
રશિયા
ચીન
ભારત
દરેક દેશને જુદા જુદા નિર્ણય લેવા માટે તેમજ આ નિર્ણયોનો અમલ કરવા માટે કોની જરૂર પડે છે ?
સરકારની
ન્યાયાધીશોની
દેશ નેતાની
નાગરિક સંગઠનોની
વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ કયો છે ?
રશિયા
ભારત
ગ્રેટબ્રિટન
યુ.એસ.
દેશમાં સુચારૂ વહીવટ માટે સરકાર કેટલા સ્તરે કામ કરે છે ?
બે
ત્રણ
ચાર
પાંચ
ગામ કે શહેરનો કાર્યભાર કોણ સંભાળે છે ?
સ્થાનિક સરકાર
રાજ્ય સરકાર
રાષ્ટ્રીય સરકાર
આપેલ પૈકી એક પણ નહીં
આપણા દેશમાં કઈ શાશન વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે ?
રાજાશાહી
સામ્યવાદી
સરમુખત્યાર શાહ
લોકશાહી
યુ.એસ માં ક્યા પ્રકારની લોકશાહી વ્યવસ્થા છે ?
પ્રધાનમંડળ નિષ્ઠ
એક તંત્રી
પ્રમુખશાહી
સમવાયતંત્રી
આપણા દેશમાં સરકારની મુદ્ત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે ?
ચાર
પાંચ
છ
સાત
દરેક દેશમાં સરકારની આવશ્યકતા શાથી હોય છે ?
કાયદા બનાવવા
કાયદાનો અમલ કરાવવા
કાયદામાં સુધારો કરવા
આપેલ તમામ
નીચેના પૈકી સરકારનો પ્રકાર ક્યો છે ?
સામ્યવાદી
રાજાશાહી
લોકશાહી
આપેલ તમામ
લોકશાહીમાં સરકાર કોના માટે કાર્ય કરે છે ?
પોતાના માટે
શ્રમિકો માટે
લોકો માટે
કર્મચારીઓ માટે
વિશ્વમાં સામ્યવાદી વિચાર ધારાને કઈ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે ?
લોકશાહી
ડાબેરી
વ્યક્તિ કેન્દ્રી
દક્ષિણપંથી
રાજાશાહીમાં શાશક તરીકે કેટલી વ્યક્તિઓ શાશન કરે છે ?
દસ
બાર
પાચ
એક
લોકશાહીમાં કોના આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે ?
પ્રજાના
સરકારના
બંધારણના
ચૂંટણીના
લોકશાહીમાં સરકારની રચના કોના દ્વારા થાય છે ?
ઉદ્યોગપતિઓ દ્વારા
લોકોના પ્રતિનિધિઓ દ્વારા
રાજ્યો દ્વારા
સ્થાનિક સરકારો દ્વારા
લોકશાહી સરકારમાં લોકો પોતાના અધિકારો અને થયેલ અન્યાય સામે કોનો સહયોગ મેળવી શકે છે ?
અદાલતોનો
વડા પ્રધાનનો
સામાજિક સંસ્થાઓનો
કાયદાઓનો
લોકોની આર્થિક અને સામાજિક સમસ્યાઓનો ઉલેક કોણ લાવે છે ?
વડાપ્રધાન
અર્થશાસ્ત્રીઓ
સમાજશાસ્ત્રીઓ
સરકાર
લોકશાહીનું અગત્યનું લક્ષણ કયું છે ?
લશ્કરનું પ્રભુત્વ
વ્યક્તિવાદ
પ્રજાનું સાર્વભૌમત્વ
સલાહકાર મંડળ
ભારતે કઈ શાશન પદ્ધતિ અપનાવી છે ?
સામ્યવાદી
સંસદીય લોકશાહી
રાજાશાહી
સરમુખત્યારશાહી
ભારતના નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે ?
18 વર્ષની
17 વર્ષની
20 વર્ષની
21 વર્ષની
આપણા દેશમાં કોના આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે ?
સરકારના
લોકોના
બંધારણના
આયોજનોના
ન્યાયની દેવીનું ચિત્ર ક્યા સ્થળોએ જોવા મળે છે ?
સંસદમાં
અદાલતોમાં
રેલ્વે સ્ટેશનમાં
વિધાનગૃહમાં
નીચેનામાંથી કઈ બાબત લોકશાહી સરકાર ધરાવતા દેશને લાગુ પડતી નથી ?
ચૂંટણી પ્રક્રિયા
લોકોનું પ્રતિનિધિત્વ
વારસાગત શાશન
લોકોની ભાગીદારી
નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ?
ભારતમાં રાજાશાહી શાશન વ્યવસ્થા છે.
રાજાશાહીમાં રાજા કે રાણી તમામ નિર્ણયો લે છે .
રાજા કે રાણીનું પદ વારસાગત હોય છે.
રાજા પાસે સલાહકારોનું એક નાનું મેડળ હોય છે.
નીચેનામાંથી ક્યું કાર્ય સરકારનું છે ?
સરકારી આરોગ્ય કેન્દ્રો ચલાવવા
કુદરતી આપતિ સમયે લોકોને મદદ કરવી.
વિશ્વના અન્ય દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવા.
આપેલ તમામ સાચા છે.
