wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 6 એકમ 17 જીવનનિર્વાહ

Total questions: 22

Worksheet time: 11mins

Name
Class
Date
1.

ગામડામાં મોટાભાગના લોકો કયા કામ સાથે જોડાયેલા હોય છે ?

a)

માછીમારી

b)

ખેતીકામ

c)

સુથારીકામ

d)

પશુપાલન

2.

આપણા દેશમાં કેટલા શહેરો છે ?

a)

5000 કરતાં વધારે

b)

10,000 કરતાં વધારે

c)

12,000 કરતાં વધારે

d)

15000 કરતાં વધારે

3.

આપણા દેશમાં કેટલા નાના મોટા નગર છે ?

a)

31,000 જેટલા

b)

12 000 જેટલા

c)

20,000 જેટલા

d)

27000 જેટલા

4.

દરેક વ્યક્તિને જીવન નિર્વાહ માટે શેની જરૂર પડે છે ?

a)

પ્રવૃત્તિ ની

b)

રહેઠાણની

c)

પોશાકની

d)

આવકની

5.

ડીસા શહેર કયા જિલ્લામાં આવેલું છે ?

a)

સાબરકાંઠા

b)

મહેસાણા

c)

પાટણ

d)

બનાસકાંઠા

6.

રાણપુર ગામના ખેડૂતો કયા પાકોની ખેતી કરે છે ?

a)

બટાટા અને ઘઉંની

b)

બાજરી અને કઠોળની

c)

બટાટા અને બાજરીની

d)

ડાંગર અને મકાઈની

7.

લવજીભાઈ ને પૈસા પાછા આપવા માટે મધુબા એ શું કર્યું ?

a)

બે ગાયો વેચી દીધી

b)

ઝાંઝર વેચી દીધા

c)

ઘર વેચી દીધું

d)

ભેંસ વેચી દીધી

8.

મધુબા કયા ખેડૂતના ખેતરમાં મજૂરી કરે છે ?

a)

મોગજીભાઈ ના

b)

મેઘજીભાઈ ના

c)

કરશનભાઈના

d)

લવજીભાઈના

9.

સલમાન પાસે કેટલા એકર જમીન છે ?

a)

દસ એકર

b)

પચાસ એકર

c)

બે એકર

d)

વીસ એકર

10.

ગામડામાં લોકો નીચે પૈકી કયું કામ વધારે કરતા જોવા મળે છે ?

a)

સરકારી નોકરી

b)

ખેતી

c)

ઉદ્યોગ

d)

આપેલું બધું જ સાચું

11.

શહેરમાં રોજગારી મેળવવા લોકો ક્યાંથી આવે છે ?

a)

પાસેના ગામમાંથી

b)

અન્ય રાજ્યમાંથી

c)

અન્ય શહેરમાંથી

d)

આપેલ તમામ

12.

રામનગરમાં મોટાભાગના ખેડૂતો કયા પાકની ખેતી કરે છે ?

a)

મકાઈની

b)

બાજરીની

c)

ડાંગરની

d)

બટાટાની

13.

સંચારડા ગામ ક્યાં આવેલું છે ?

a)

દરિયા કિનારે

b)

નદી કિનારે

c)

પર્વતની તળેટી પાસે

d)

મોટા શહેરની નજીક

14.

રૂડીબહેન અને લખીમા શાનું કામ કરે છે ?

a)

શાકભાજી વેચવાનું

b)

દૂધ વેચવાનું

c)

માછલા પકડવાનું

d)

ખેતરમાં મજૂરીનું

15.

વાવ તાલુકો કયા જિલ્લામાં આવેલું છે ?

a)

બનાસકાંઠામાં

b)

સાબરકાંઠામાં

c)

મહેસાણામાં

d)

પાટણમાં

16.

રાણપુર ગામમાં શાની વાડીઓ છે ?

a)

નાળિયેરની

b)

દાડમની

c)

ચીકુની

d)

જામફળની

17.

રાણપુર ગામમાં શાની વાડીઓ છે ?

a)

નાળિયેરની

b)

દાડમની

c)

ચીકુની

d)

જામફળની

18.

સંસારડા ગામના માછીમારોને કયા કારણે આર્થિક નુકસાન થયું હતું ?

a)

અતિવૃષ્ટિના કારણે

b)

ત્સુનામીના કારણે

c)

હોડીઓ ડૂબી જવાના કારણે

d)

ભૂકંપ ના કારણે

19.

કરસનભાઈ પોતાના ગામમાં કયું કામ કરતા હતા ?

a)

સુથારી કામ

b)

કડિયા કામ

c)

દરજીકામ

d)

ખેતી કામ

20.

શહેરના રસ્તાની બંને બાજુએ ફૂટપાથ પર કામ ધંધો કરતા લોકોના કામનું આયોજન કોણ કરે છે ?

a)

મ્યુનિસિપલ કોર્પોરેશન

b)

સામાજિક સંસ્થાઓ

c)

લોકો જાતે

d)

સરકાર

21.

શહેરમાં જે જગ્યાએ મજૂરો કામ કરવા એકઠા થાય છે તે જગ્યા કયા નામે ઓળખાય છે ?

a)

કડિયાનાકા

b)

મજૂરનાકા

c)

મજૂર ચોક

d)

ચાર રસ્તા

22.

ગામડાના લોકો માટે સૌથી મહત્વનું જીવન નિર્વાહનું સાધન કયું છે ?

a)

સરકારી નોકરી

b)

ખેતી

c)

ઉદ્યોગો

d)

આપેલ તમામ