NEW
Font size
Worksheetsધોરણ - ૭ એકમ - ૧૩ આપત્તી અને વ્યવસ્થાપન
Total questions: 21
Worksheet time: 11mins
કઈ આપત્તિની ચોક્કસ આગાહી કરી શકાતી નથી ?
ભૂકંપની
પૂરની
વાવાઝોડાની
આપેલ તમામની
તમે શાળામાં હોવ ત્યારે વાવાઝોડું આવે તો તમે શું કરશો ?
ઘર તરફ દોડી જશો
દોડાદોડી કરશો
શાંતિપૂર્વક વર્ગખંડમાં બેસી રહેશો
રાડા રાડ કરશો
વરસાદ ઓછો થવાથી પાણીની અછત ઊભી થાય છે આ પરિસ્થિતિને શું કહે છે ?
ત્સુનામી
દુષ્કાળ
પૂર
વાવાઝોડું
માનવ સર્જિત આપત્તિ કઈ છે ?
હુલ્લડ
જ્વાળામુખી
દુષ્કાળ
પુર
પુર ઓસર્યા પછી કયો ખોરાક ન ખાવો ?
ઉકાળેલા પાણીથી બનાવેલ
ગાળેલા પાણીથી બનાવેલ
પૂરના પાણીથી બનાવેલ
ચોખ્ખા દેખાતા પાણીથી બનાવેલ
દુષ્કાળની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ ?
ઘાસચારાની સંગ્રહખોરી કરવી
પાલતુ પશુઓની રખડતા કરવા
મોટા ભોજન સમારંભ યોજવા
બાંધકામની પ્રવૃત્તિ બંધ રાખવી
નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે ?
આગ
ઔદ્યોગિક અકસ્માત
હુલ્લડ
ભૂકંપ
નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ નથી ?
દુષ્કાળ
આગ
ભૂકંપ
જવાળામુખી
માનવસર્જિત આપત્તિ કઈ છે ?
વાવાઝોડું
દુષ્કાળ
આગ
ત્સુનામી
આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે ?
જવાળામુખી
દાવાનળ
પૂર
ભૂકંપ
આગાહી શક્ય નથી એવી કુદરતી આપત્તિ કઈ છે ?
ભૂકંપ
ત્સુનામી
વાવાઝોડું
દુષ્કાળ
કઈ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભર્ગભિક ક્રિયાઓ જવાબદાર છે ?
પૂર
વાવાઝોડું
ભૂકંપ
દુષ્કાળ
16 જૂન 1819 ના રોજ ગુજરાતના ક્યા સ્થળે ભૂકંપ થયો હતો ?
જુનાગઢમાં
નવસારીમાં
વડોદરામાં
કચ્છમાં
12 જુલાઇ 1915ના રોજ ગુજરાતમાં ક્યા સ્થળે ભૂકંપ થયો હતો ?
અંજાર (કચ્છ ) માં
ભાવનગરમાં
ચોટીલામાં
વલસાડમાં
નીચેના પૈકી ક્યા સમયે કરછમાં 7.6/ 7.7રીક્ટર સ્કેલની તીવ્રતાવાળો ભૂકંપ થયો હતો ?
26 જાન્યુઆરી 2001 ના રોજ
26 જાન્યુઆરી 2000 ના રોજ
15 સપ્ટેમ્બર 2004 ના રોજ
28 ડિસેમ્બર 2005 ના રોજ
નીચેના પૈકી કયા વિસ્તારોમાં વાવાઝોડાની વિનાશક અસરો અનુભવાય છે ?
વડોદરામાં
વલસાડ અને નવસારીમાં
પાટણ અને બનાસકાંઠામાં
કચ્છ અને સૌરાષ્ટના દરિયાકિનારે
ત્સુનામીની ઉત્પત્તિ મોટે ભાગે ...
પ્રચંડ વાતાવરણીય તોફાનો દ્વારા જ થાય છે
ધોધમાર વરસાદથી થાય છે
સમુદ્ર તળના ભૂકંપો દ્વારા જ થાય છે
સમુદ્રી ટાપુ ડૂબી જવાથી થાય છે
26 ડિસેમ્બર 2004 ના રોજ કયા મહાસાગરમાં આવેલા વિનાશક ત્સુનામીએ આશરે બે લાખ લોકોનો ભોગ લીધો હતો ?
હિંદ મહાસાગર માં
ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં
પેસિફિક મહાસાગર માં
દક્ષિણ એટેન્ટિક મહાસાગરમાં
સામાન્ય રીતે પૂરની ઘટનાને કોની સાથે જોડવામાં આવે છે ?
સાગર સાથે
નદી સાથે
વાવાઝોડા સાથે
ત્સુનામી સાથે
કઈ આપત્તિ સમગ્ર જીવસૃષ્ટિ માટે અત્યંત આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે ?
ભૂકંપ
પૂર
ત્સુનામી
દુષ્કાળ
જે વર્ષે વરસાદ ઓછો પડે ત્યારે કઈ આપત્તિ સર્જાય છે ?
વાવાઝોડાની
પૂરની
દુષ્કાળની
જવાળામુખીની
