wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

kguj-S0003 gujarati જનરલ

Total questions: 9

Worksheet time: 5mins

Name
Class
Date
1.

રતિલાલ બોરીસાગરનું પૂરું નામ જણાવો.

a)

રતિલાલ દલસિંહ બોરીસાગર

b)

રતિલાલ જેઠાલાલ બોરીસાગર

c)

રતિલાલ મોહનભાઈ બોરીસાગર

d)

રતિલાલ લક્ષ્મીરામ બોરીસાગર

2.

મરક-મરક અને આનંદલોક કૃતિ ક્યાં કવિની છે .

a)

રતિલાલ બોરીસાગર

b)

રધુવીર ચૌધરી

c)

ઉમાશંકર જોશી

d)

પન્નાલાલા પંડયા

3.

સાપના ભારાકૃતિ ક્યાં કવિની છે ?

a)

રતિલાલ બોરીસાગર

b)

રધુવીર ચૌધરી

c)

ઉમાશંકર જોશી

d)

પન્નાલાલા પંડયા

4.

નિશીથ કાવ્યસંગ્રહ કવિની છે ?

a)

રતિલાલ બોરીસાગર

b)

રધુવીર ચૌધરી

c)

ઉમાશંકર જોશી

d)

પન્નાલાલા પંડયા

5.

ઉમાશંકર જેઠાલાલ જોશીણી કૃતિ કવિનીશ્રધ્ધાને કયો પુરસ્કાર મળેલ છે .

a)

સાહિત્ય અકાદમી

b)

જ્ઞાનપીઠ

c)

કેન્દ્રીય પુરસ્કાર

d)

રણજીતરામ સુવર્ણચંદ્રક

6.

ગીરઘરકૃત રામાયણ અને રાજસૂયયજ્ઞ પુસ્તક ક્યાં કવિના છે .

a)

ગીરધરદાસ ગરબડદાસ

b)

રધુવીર ચૌધરી

c)

ઉમાશંકર જોશી

d)

પન્નાલાલ પંડયા

7.

રધુવીરસિંહ ચૈધરીનો જન્મ ક્યાં જીલ્લામાં થયો હતો.

a)

વડોદરા

b)

ગાંધીનગર

c)

પાટણ

d)

અમરેલી

8.

પીન્કીબેન પંડયાનો જન્મ ક્યાં જીલ્લામાં થયો હતો .

a)

વડોદરા

b)

ગાંધીનગર

c)

અમદાવાદ

d)

અમરેલી

9.

રધુવીર દલસિંહ ચૈધરી બાબતે અયોગ્ય વિકલ્પ શોધો.

1 તેમનો જન્મ બાપુપુરા ગામે થયો હતો .

  1. 2.તેમની નવલકથા ઉપરવાસ કથાત્રયી છે.

  2. 3. એમનું નાટક ઝુલતા મિનારા

  3. 4. નિબંધ સંગ્રહ સહરાની ભવ્યતા

    1. 5. તેનો જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર હતા.

a)

5

b)

2-3

c)

1

d)

આપેલ પૈકી એક પણ નહી.