wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રાઠોડ

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

(૧) રાજશ્રીને કોણે કેદ કરી હતી ?

a)

દેવગુપ્ત

b)

સમદ્રુગુપ્ત

c)

ચદ્રં ગુપ્ત

d)

વિષ્ણગુપ્ત

2.

(૨) કયા બૌદ્ધ સાધની મદદથી હર્ષ વર્ધને ર્પોતાની બહને રાજશ્રીને વિધ્યનાં જગં લોમાં ‘સતી

થતી’ અટકામાં સફળતા મળી ?

a)

નાગાર્જુન

b)

પ્રભાકર

c)

દિવાકર મિત્ર

d)

જ્ઞાનેશ્વર

3.

(૩) હર્ષવર્ધન કયા સ્થળે દર પાચં ધર્મપરિષદ અને દાન મહોત્સિોનું આયોજન કરતો ?

a)

બનારસમાં

b)

પ્રયાગમા

c)

મથુરામાં

d)

કનોજમાં

4.

(૪) સંસ્કૃત ભાષાના કયા મહાકવિ હર્ષવર્ધનના દરબારને શોભાવતા હતા ?

a)

ભવભૂતિ

b)

ભારવિ

c)

કાલીદાસ

d)

બાણભટ્ટ

5.

(૫) હર્ષવર્ધનના સમયમાં કઇ વિદ્યાપીઠ દેશ-વિદેશમાં પ્રખ્યાત હતી ?

a)

નાલુંદા

b)

તક્ષશિલા

c)

વલભી

d)

વિક્રમશીલ

6.

(૬) હર્ષવર્ધન સમયમાં વેપારને કારણે કયા શહરે માથી પુષ્કળ સોનું ભારતમાં આવતું હતું ?

a)

જીનિવા

b)

પેરિસ

c)

રોમ

d)

ઇસ્તબૂલ

7.

(૭) હર્ષવર્ધાને પ્રયાગમાં યોજેલ છઠ્ઠી ધર્મપરિષદમાં કયા ચીની મુસાફરે હાજરી આપી હતી ?

a)

A. ઇત્સિંગે

b)

B. હ્ય- એન-ત્સાંગ

c)

C. લાઓત્સેએ

d)

D. ફાહિયાને

8.

(૮) ચાલુક્ય વંશના કયા રાજાએ ‘અશ્વમેઘ’ યજ્ઞ કયો હતો ?

a)

કીર્તિવર્માએ

b)

B. મંગલેશે

c)

C. પલુ કેશી બીજાએ

d)

D.પલ કેશી પહેલાએ

9.

ચાલુક્યુ વંશ ના કયા રાજાએ વાતાપીમાં ભવ્ય વિષ્ણુ મંદિર બંધાવ્યું હતું ?

a)

A. મંગલેશ લશે

b)

કીર્તિવરમાં

c)

યશોવર્માએ

d)

પલુ કેશી પહેલા એ

10.

(૮) ચાલુક્ય વંશના કયા રાજાએ ‘અશ્વમેઘ’ યજ્ઞ કયો હતો ?

a)

કીર્તિવર્માએ

b)

B. મંગલેશે

c)

C. પલુ કેશી બીજાએ

d)

D.પલ કેશી પહેલાએ

11.

(૩) હર્ષવર્ધન કયા સ્થળે દર પાચં ધર્મપરિષદ અને દાન મહોત્સિોનું આયોજન કરતો ?

a)

બનારસમાં

b)

પ્રયાગમાં

c)

મથુરામાં

d)

કનોજમાં

12.

(૬) હર્ષવર્ધન સમયમાં વેપારને કારણે કયા શહરે માથી પુષ્કળ સોનું ભારતમાં આવતું હતું ?

a)

જીનિવા

b)

પેરિસ

c)

રોમ

d)

ઇસ્તબૂલ