wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધો - 10 એકમ - 4 ભારતનો સાહિત્યિક વારસો

Total questions: 16

Worksheet time: 8mins

Name
Class
Date
1.

મહર્ષિ પાણીનીનો મહાન ગ્રંથ કયો છે ?

a)

અષ્ટાધ્યાયી

b)

પૃથ્વીરાજરાસો

c)

વિક્રમાંકદેવચરિત

d)

ચંદ્રાયન

2.

સંસ્કૃત સાહિત્યના વિશ્વપ્રસિદ્ધ લેખક કોણ છે ?

a)

વાલ્મિકી

b)

સંત તુલસીદાસ

c)

મહાકવિ કાલિદાસ

d)

મહાકવિ ભાસ

3.

દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે ?

a)

તમિલ

b)

તેલુગુ

c)

કન્નડ

d)

મલયાલમ

4.

કઈ વિદ્યાપીઠમાં પ્રસિદ્ધ વિદ્વાનો ના નામ દરવાજા પર લખવામાં આવતા ?

a)

તક્ષશિલા

b)

વારાણસી

c)

નાલંદા

d)

વલવી

5.

ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે ?

a)

ઋગ્વેદ

b)

યજુર્વેદ

c)

સામવેદ

d)

અથર્વવેદ

6.

વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે ?

a)

ઉત્તમ રામચરિત

b)

મેઘદૂત

c)

મહાભારત

d)

રામાયણ

7.

મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગો જ્ઞાન , કર્મ અને ભક્તિમાર્ગ નું વિવેચન શેમા કરવામાં આવ્યું છે ?

a)

રામાયણમાં

b)

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં

c)

રામચરિત માનસમાં

d)

ઉત્તમ રામચરિતમાં

8.

પ્રાચીન યુગમાં રચાયેલી વહીવટી વિજ્ઞાનની કૃતિ કઇ છે ?

a)

અષ્ટાધ્યાયી

b)

મિલિંદ પન્હો

c)

કૌટિલ્યનું અર્થશાસ્ત્ર

d)

મિનેન્ડર નું અર્થશાસ્ત્ર

9.

બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે ?

a)

પાલી

b)

હિન્દી

c)

બ્રાહમી

d)

ગુજરાતી

10.

કવિ ચંદબરદાઈનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે ?

a)

પૃથ્વીરાજરાસો

b)

વિક્રમાંક દેવ ચરિત

c)

કવિરાજ માર્ગ

d)

ચંદ્રયાન

11.

ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ?

a)

નરસિંહ મહેતાએ

b)

દલપતરામે

c)

પ્રેમાનંદે

d)

દયારામે

12.

નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને ઉત્તર લખો .

a)

કવિ રન્ના - રણજીત પુરાણ

b)

કવિ પોન્ના - શાતિપુરાણ

c)

કવિ પંપા - આદિપુર

d)

કવિ કંબલ - મહાભારત

13.

નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને ઉત્તર લખો .

a)

શૂદ્રક - મૃચ્છકટિકમ

b)

ભારવિ - કિરાતાર્જુનિયમ

c)

બાણભટ્ટ - કાદંબરી

d)

વિશાખાદત્ત - દશકુમારચરિત

14.

કથાસરિતસાગર : સોમદેવ / રાજતરંગિણી : . . . . . . . . . .

a)

જયદેવ

b)

ભારવિ

c)

કલ્હણ

d)

ભવભૂતિ

15.

ભારતની કઈ વિદ્યાપીઠમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા ?

a)

વલભીમાં

b)

વારાણસીમાં

c)

નાલંદામાં

d)

તક્ષશિલામાં

16.

પાંચમી સદીમાં કયા ચીની પ્રવાસીએ તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી ?

a)

હાન - શુઈએ

b)

યુઅન - સ્વાંગે

c)

ઈસ્તિંગે

d)

ફાહિયાને