NEW
Font size
Worksheetsમરાઠા સામ્રાજ્ય -Nausilpatel
Total questions: 15
Worksheet time: 3mins
શિવાજી નો જન્મ ક્યારે અને કઈ જગ્યાએ થયો હતો..
1625 સિવનેરી કિલ્લો
1627 શિવનેરી કિલ્લામાં
1627 રાયગઢ માં
એક પણ નહીં
શિવનેરી કિલ્લામાં ક્યાં માતાજીનું મંદિર આવેલું છે
શિવનેરી દેવી
મહાકાળી માતાનું
શંકર ભગવાન
એક પણ નહીં
શિવાજી ના પિતાનું નામ....
સાભાજી
શાહજી
કોંડદેવ
એક પણ નહીં
શિવાજી ની માતાનું નામ....
જીતાબાઈ
જીજાબાઈ
સાઈબાઈ
મીનળદેવી
શિવાજીના જન્મ સમય ભારત માં ક્યા મુગલ નું શાસન હતું..
અકબર
શાહજહાં
બહાદુરશાહ
હુમાયુ
મરાઠા સામ્રાજ્ય ના સંસ્થાપક કોણ ગણાય છે
કોંડદેવ
શિવાજી
રાજારામ
સભાજી
પુરંદર નો કિલ્લો શિવાજી એ ક્યારે જીત્યો....
1654
1657
1651
1627
શિવાજી ની હત્યા કરવા માટે ઔરંગઝેબ કયા સુબેદાર ને મોકલ્યો હતો..
બખ્ત ખાન
અફઝલ ખાન
બખતીયર ખાન
એક પણ નહીં
શિવાજી એ સુરત ક્યારે પ્રથમ વાર લૂંટયું...
1664
1665
1667
1650
શિવાજી મહારાજ નો રાજ્યભિષેક ક્યા પંડિત ના હાથે કરવામાં આવ્યો હતો
બાણભટ્ટ
ગંગાભટ્ટ
મોહનભટ્ટ
એક પણ નહીં
શિવાજી એ પોતાના દરબારમાં મંત્રી મંડળ ની રચના કરી હતી
7
8
9
5
શિવાજી એ પોતાના નગર માં કઈ પ્રથા ચાલુ કરી હતી
ચૌથ
યાત્રાવેરો ચાલુ કરવાની
લૂંટફાટ કરવાની
એક પણ નહીં
શભાજીએ પોતાની રાજધાની ક્યાં બનાવી હતી
રાયગઢ
સતારા
નાગપુર
એક પણ નહીં
મરાઠા સામ્રાજ્ય નો બીજો સંસ્થાપક કોણ ગણાય છે
શાહુ
બાલારામ વિશ્વનાથ
બાજીરાજ પેશ્વા
માધવરાય
શિવાજી ની પ્રથમ પત્નિ નું નામ...
સાલબાઈ
તારાબાઈ
સીતાબાઈ
નાની બાઈ
