wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

NMMS/ જ્ઞાનસાધના ધો-૮ SS 4. અંગ્રેજ સમયના શહેરો ઉદ્યોગો અને ગૃહ

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

અમદાવાદમાં કાપડ ઉદ્યોગના સારા વિકાસના કારણે અમદાવાદને ભારતનું શું ગણવામાં આવતું

a)

ગ્લાસગો

b)

ઓસાકા

c)

બ્રિટન

d)

માનચેસ્ટર

2.

મુંબઈમાં કાપડની મીલ સૌપ્રથમ ક્યારે છપાઈ

a)

1854

b)

1855

c)

1845

d)

1864

3.

અંગ્રેજોએ કઈ સાલમાં નવી દિલ્હી નું નિર્માણ શરૂ કર્યું

a)

1911

b)

1855

c)

1845

d)

1864

4.

ભારતની મજબૂત ગ્રામ અર્થવ્યવસ્થા કોના કારણે પડી ભાંગી

a)

વારંવાર પડતા દુકાન ના કારણે

b)

કારીગરોની અછત

c)

ઔદ્યોગિક ક્રાંતિ

d)

કાયમી જમાબંધી

5.

અંગ્રેજ શાસન દરમિયાન નીચેના પૈકી કયા શહેરોનો વિકાસ નવા શહેર તરીકે થયો હતો

a)

કંડલા

b)

મુંબઈ

c)

દિલ્હી

d)

પટના

6.

નીચેના પૈકી કયું શહેર પહેલા ટાપુ હતો

a)

કંડલા

b)

મુંબઈ

c)

દિલ્હી

d)

પટના

7.

નીચેના પૈકી કયું શહેર ભારતનું આજનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર ગણાય છે

a)

કંડલા

b)

મુંબઈ

c)

દિલ્હી

d)

પટના

8.

નીચેના પૈકી કયું શહેર મુગલ યુગમાં પશ્ચિમ ભારતના વેપારનું મહત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું

a)

સુરત

b)

મુંબઈ

c)

દિલ્હી

d)

પટના

9.

નીચેના પૈકી કયું શહેર આંતરરાષ્ટ્રીય બંદર હતું

a)

સુરત

b)

મુંબઈ

c)

દિલ્હી

d)

પટના

10.

દક્ષિણ ભારતમાં કયા સ્થળે કાપડ ઉદ્યોગનો વિકાસ થયો હતો

a)

સુરત

b)

મુંબઈ

c)

દિલ્હી

d)

પટના

e)

મદુરાઈ માં

11.

મહારાષ્ટ્રમાં કયા સ્થળે ભાતીગળ મનમોહન સાડીઓની કિનારી બનાવવાનું વણાટ કામ થતું હતું

a)

સોલાપુર

b)

મુંબઈ

c)

દિલ્હી

d)

પટના

e)

મદુરાઈ માં

12.

જમશેદજી તાતા એ લોખંડ બોલાજનું સૌપ્રથમ કારખાનું ક્યાં સ્થાપ્યું હતું

a)

સોલાપુર

b)

મુંબઈ

c)

દિલ્હી

d)

સાકચી

e)

મદુરાઈ માં

13.

અમદાવાદમાં ગુજરાતની સૌપ્રથમ મિલ કોણે શરૂ કરી

a)

બેચરદાસ લશ્કરી

b)

કસ્તુરભાઈ લાલદાસ

c)

લાલદાસ દલપતરામ

d)

રણછોડલાલ છોટાલાલ

14.

સ્વાતંત્ર ચળવળ દરમિયાન સ્વદેશી આંદોલન કોણે શરૂ કર્યું હતું

a)

વિનોબા ભાવે

b)

મહાત્મા ગાંધી

c)

કસ્તુરબા

d)

રવિશંકર મહારાજ

15.

સાકચી આજે કયા શહેર તરીકે ઓળખાય છે

a)

ભદ્રાવતી

b)

ભીલાઈ

c)

જમશેદપુર

d)

સમબલપુર

16.

નીચેના પૈકી કયા સ્થળે લોખંડ ભોલાદ ઉદ્યોગ આવેલો છે

a)

અનંતપુર

b)

ભદ્રાવતી

c)

બેલગાવી

d)

કોઈમ્બતુર

17.

મુંબઈ અને થાણા વચ્ચે રેલમાર્ગ નું ઉદ્ઘાટન ક્યારે થયું હતું

a)

16 એપ્રિલ 1853

b)

એક એપ્રિલ 1853

c)

15 ઓગસ્ટ 1853

d)

26 જાન્યુઆરી ૧૮૫૩

18.

ઈસવીસન 1640 માં અંગ્રેજી મદ્રાસ પાસે કઈ કોઠીની સ્થાપના કરી હતી

a)

ફોર્ટ વિલિયમ જ્યોર્જ

b)

ફોર્ટ સેન્ટ જ્યોર્જ

c)

ફોર્ટ વિલિયમ બેન્ટીંક

d)

ડેલહાઉસી

19.

ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થતા સમય જતા અમદાવાદમાં કુલ કેટલી મિલોષ સ્થપાઈ

a)

111

b)

121

c)

106

d)

107

e)

109

20.

અંગ્રેજો ઇસવીસન 1911 માં કયા શહેરને પોતાની રાજધાની બનાવી

a)

મુંબઈ

b)

કોલકાતા

c)

અમદાવાદ

d)

દિલ્લી

e)

સુરત