wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જ્ઞાન સાધના (ભારતમાં બ્રિટિશ શાસન ઈ.સ. 1757 થી 1857 )

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

અંગ્રેજોની રાજકીય સત્તાની શરૂઆત ક્યારથી થઈ ?

a)

ઇ.સ. 1764

b)

ઈ.સ. 1765

c)

ઈ.સ. 1757

d)

ઈ.સ. 1558

2.

કાયમી જમાબંધી કોના સમયમાં અમલમાં આવી ?

a)

કોર્નવોલીસ

b)

વિલિયમ બેન્ટિક

c)

ડેલહાઉસી

d)

રોબર્ટ કલાઈવ

3.

રૈયતવારી પદ્ધતિના જનક કોણ હતા ?

a)

થોમસ મુનરો

b)

મુનરો હેકરટ

c)

હોલ્ટ. મેકેંઝી

d)

કોર્ન વોલિસ

4.

ભારતમાં મહાલવારી પદ્ધતિ કોણ લાવ્યું ?

a)

હોલ્ટ મેકેન્જ

b)

થોમસ મુનરો

c)

કોર્નવોલીસ

d)

હેસ્ટિંગસ

5.

નીજ અને રૈયાતી શેના ઉત્પાદનની પ્રથા છે ?

a)

ગળી

b)

રેશમ

c)

કપાસ

d)

મગફળી

6.

બિરસા મુંડા નો જન્મ ક્યારે થયો હતો ?

a)

20 નવેમ્બર 1875

b)

25 નવેમ્બર 1895

c)

13 નવેમ્બર 1895

d)

15 નવેમ્બર 1875

7.

ઉલ ગુલાન ચળવળ ક્યારે થઈ હતી ?

a)

ઈ.સ.1895

b)

ઈ.સ.1875

c)

ઈ.સ.1870

d)

ઈ.સ.1890

8.

જનજાતિય ગૌરવ દિન ક્યારે ઉજવવામાં આવે છે ?

a)

15 નવેમ્બર

b)

15 સપ્ટેમ્બર

c)

25 નવેમ્બર

d)

25 સપ્ટેમ્બર

9.

ઉલગુલાન ચળવળ ક્યાં થઈ હતી ?

a)

છોટાનાગપુર

b)

ભોપાલ

c)

કાનપુર

d)

લખનઉ

10.

કોયા ચળવળના નેતા કોણ હતા ?

a)

કોન્ડા ડોરા

b)

બિરસા મુંડા

c)

સુગના મુંડા

d)

એક પણ નહીં

11.

ઉલગુલાન ચળવળ સમયે છોટાનાગપુર કયા રાજ્યનો વિસ્તાર હતો ?

a)

ઝારખંડ

b)

બિહાર

c)

છત્તીસગઢ

d)

ઉત્તર પ્રદેશ

12.

જોડકા જોડો

a)

1- B, 2- A, 3- D, 4- C

b)

1- B, 2- C, 3- A, 4- D

c)

1- B, 2- D , 3- A , 4 - C

d)

1- D, 2- C, 3- B, 4- A

13.

દેશમાં આદિવાસી સમૂહો કયા પ્રકારની ખેતી કરતા હતા ?

a)

સ્થળાંતરીય ખેતી

b)

સ્થાયી ખેતી

c)

આદ્ર ખેતી

d)

A અને B બંને

14.

ભારતમાં કાયમી જવાબંધી વિશે યોગ્ય વિધાન પસંદ કરો.

a)

જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા .

b)

જમીનદારે જમીન મહેસુલ જમીન મહેસુલ ના નવ ભાગ સરકારને જમા કરાવવા.

c)

બંને વિધાન યોગ્ય છે .

d)

બંને વિધાન અયોગ્ય છે .

15.

કઈ મહેસુલ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો ?

a)

મહાલવારી પદ્ધતિ

b)

કાયમી જમાબંધી

c)

રૈયતવારી પદ્ધતિ

d)

એકપણ નહીં

16.

"દીકુઓ" શબ્દનો અર્થ જણાવો

a)

બહારથી આવેલા

b)

ચાંચિયા

c)

અંગ્રેજો

d)

આદિવાસી

17.

ઉલગુલાનનો અર્થ જણાવો .

a)

કચ

b)

મહાન વિદ્રોહ

c)

છાપામાર યુદ્ધ

d)

લડાઈ

18.

ગળીના રમખાણો કયા વર્ષે થયા હતા ?

a)

ઈ.સ. 1882-83

b)

ઈ.સ. 1870-71

c)

ઈ.સ. 1865-66

d)

ઈ.સ. 1859 - 60

19.

અન્નભંડાર તરીકે કયું રાજ્ય ઓળખાતું હતું ?

a)

મુંબઈ

b)

ગોવા

c)

બંગાળ

d)

વારાણસી

20.

બિરસા મુંડાનું અવસાન ક્યારે થયું ?

a)

ઈઈ.સ. 1757

b)

ઈ.સ. 1895

c)

ઈ.સ. 1900

d)

ઈ.સ. 1897