NEW
Font size
Worksheetsગુજરાત નો ઇતિહાસ .નૌસિલ પટેલ
Total questions: 23
Worksheet time: 12mins
મહંમદ બેગડા ની રાજધાની કઈ હતી
અમદાવાદ
ચાંપાનેર
પાટણ
ખંભાત
વેદો તરફ પાછા વળો.. સૂત્ર....કોણે આપ્યઆપ્યું
દયાનંદ સરસ્વતી
વિવેકાનંદ
બાપુ
શ્રધ્ધાનંદ
ભારતીય ઉધોગ જગત ના પિતામહ તરીકે કોણ જાણીતું છે
જમશેદજી ટાટા
મોહનલાલ પંડ્યા
સુખદેવ રાણા
અન્ય
બાપુ ની હત્યા થઈ તે દિવસ કયો હતો
શનિવાર
મંગળવારે
શુક્રવાર
સોમવાર
નવઘણ કૂવો કયા આવેલો છે
પાટણ
જૂનાગઢ
અમરેલી
ભાવનગર
ગુજરાત નો અકબર તરીકે કોણ જાણીતું છે
કુમારપાળ
મહમદ બેગડો
અહમદશાહ
અન્ય
ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના હાથે થયું હતું...
અકબર
સરદાર પટેલ
રવિશંકર મહારાજ
અન્ય
ભરૂચ નું પ્રાચીન નામ...
ભૃગુ કચ્છ
ભૃગુપુર
ભરુચી
અન્ય
અભય ઘાટ કયા મહાપુરુષ ની સમાધિ છે
મોરારજી દેસાઈ
બાપુ
સરદાર પટેલ
અન્ય
આંખ આ ધન્ય છે પુસ્તક ના લેખક કોણ છે
નરેન્દ્ર મોદી
સુરેશ જોષી
મણિલાલ પટેલ
લાલકૃષ્ણ અડવાણી
જમશેદજી ટાટા નું જન્મ સ્થળ ક્યુ છે
નવસારી
વલસાડ
ભોપાલ
સુરત
કયો મુઘલ શાસક ગુજરાત ને "હિંદનું આભૂષણ" માનતો હતો...
શાહજહાં
અકબર
ઔરંગઝેબ
જહાંગીર
જ્યોતિપુંજ પુસ્તક ના લેખક....
યોગિઆદિત્ય
નરેન્દ્ર મોદી
મોરારજી દેસાઈ
મનમોહન સિંહ
બ્રિટિશ સમયે કચ્છ ના ચલણી સિક્કા કયા નામથી ઓળખવામાં આવતા...
કોરી
રતલ
જીખ
એક પણ નહીં
અકબરે ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાત નો સુલતાન કોણ હોય છે..
મુજફફર શાહ 3
તાતારખાંન
અહમદ શાહ
અન્ય
અમદાવાદ માં આવેલો ભદ્રનો કિલ્લો ક્યારે બંધાયો હતો
1411
1426
1413
1422
ભમરીયો કૂવો કયા શાસકે બંધાવ્યો હતો
અહમદશાહ
ભીમદેવ 1
કુમારપાળ
આમાંથી એક પણ નહીં
કયા સમ્રાટ ને હિન્દ નો નેપોલિયન કહેવામાં આવે છે
સિકંદર
હર્ષ
અકબર
શેરશાહ સુરી
ગુજરાત કોલેજ ની સ્થાપના કયારે થઈ હતી
1879
1855
1899
1950
ગુજરાત રાજ્ય ના બીજા નમ્બર મુખ્યમંત્રી કોણ હતા
હિતેન્દ્ર દેસાઈ
બળવંત રાય મેહતા
શંકરસિંહ
અન્ય
કાંકરિયા તળાવ કોને બંધાવ્યું હતું
કુતબુંદીન અહમદશાહ
કુતબબુંદીન એબક
મહંમદ બેગડો
અન્ય
કચ્છ ની રસધાર પુસ્તક કોનું છે
દુલેરાય કાલાની
શમ્ભુ દાન ગઢવી
અન્ય
એક પણ નહીં
ગુજરાત નો સુલતાન અહમદશાહ ને ક્યાં સ્થળે દફનાવામાં આવ્યો હતો તે સ્થળ કયા નામ થી ઓળખાય છે
બાદશાહ નો હજીરો
રાણી નો હજીરો
અન્ય
એક પણ નહીં
