NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન ધોરણ ૬ દ્વિતીય સત્ર એકમ ૧ પ્રાચીન સમાજ જીવન
Total questions: 20
Worksheet time: 10mins
સૌથી જુનો વેદ કયો છે ?
સામવેદ
અથર્વવેદ
ઋગ્વેદ
યજુર્વેદ
ઋચાઓના સમૂહ ને શું કહે છે ?
સ્તુતિ
સૂક્ત
શક્તિ
સમિતિ
વૈદિક પ્રાર્થનાઓની રચના કોણે કરી હતી ?
ઋષિઓએ
વિદ્યાર્થીઓએ
આર્યોએ
દસ્યુઓએ
ક્યાં ઋષિએ બિયાસ અને સતલુજ નદિઓ સાથે સંવાદ કર્યો હતો ?
વાલ્મીકિએ
વસિષ્ઠે
સાંદીપનીએ
વિશ્વામિત્રે
યજ્ઞ અને અનુષ્ઠાનો કરવાનું કામ કોણ કરતુ ?
આચાર્યો
ઋષિઓ
પુરોહિતો
રજાઓ
પ્રાર્થનાઓના રચયિતા પોતાને શું કહેતા ?
અનાર્ય
નિષાદ
ભારત
આર્ય
મહા પાષણ કબરો બનાવવાની પ્રથા આશરે કેટલા વર્ષ પહેલા શરુ થઇ હતી ?
2500
3000
3500
2700
ક્યાં ગામની કબરમાંથી 33 સોનાના મણકા અને શંખ મળ્યા છે ?
ઇનામગામની
બ્રહ્મગામની
ઇનામગીરીની
બ્રહ્માનગરીની
ક્યાં ગામના લોકો મૃત દેહોને ઘરમાં જ દફનાવતા ?
ઇનામગામના
ઇનામગીરીના
બ્રહ્મગામના
કેદાર ગામના
ક્યાં ગામમાંથી પુરાતત્વ વિદોને અનાજના બી મળ્યા છે ?
ભીમ બેટકામાંથી
ઇનામગીરી માથી
બ્રહ્મગામ માંથી
ઇનામ ગામ માંથી
વેદોની સંખ્યા કેટલી છે ?
ત્રણ
પાંચ
ચાર
બે
ઋગ્વેદમાં કેટલી રુચાઓ છે ?
1500
2000
3000
1000
વેદોને છાપવાનું કામ કેટલા વર્ષ પહેલાશરુ થયું છે ?
100
200
1000
2000
ઋગ્વેદના રચયિતાએ ઘોડા અને ગાયોની સરખામણી કોની સાથે કરી છે ?
પહાડો
કબરો
નદિઓ
ઋચાઓ
વૈદિક કાળમાં દસ્યુ લોકો ક્યાં પ્રદેશ ની આજુબાજુ રહેતા હતા ?
સિંધ
પંજાબ
સૌરાષ્ટ્ર
આંધ્રપ્રદેશ
ઋગ્વેદમાં દસ હજારથી વધારે ઋચાઓ છે.
ખરું
ખોટું
વૈદિક પ્રાર્થનાઓની રચના ઋષિઓએ કરી હતી .
ખરું
ખોટું
વૈદિક સમાજમાં હાથી અને ઘોડાને બહુ મહત્વ આપવામાં આવતું .
ખોટું
ખરું
વૈદિક સમાજમાં ઘોડાઓનો ઉપયોગ રથ હકાવાના કામ માં થતો .
ખોટું
ખરું
વૈદિક સમાજમાં કાયમી સૈન્ય નું હતું .
ખોટું
ખરું
