NEW
Font size
Worksheetsદુઃખ માત્ર અણસમજણથી
Total questions: 10
Worksheet time: 5mins
દાદાના કહેવા મુજબ દુઃખ શેને કહેવાય?
તરસ લાગી હોય અને પાણી ના મળવું
નવો ફોન ન મળવો
હોટેલ નું ખાવાનું ન મળવું
આપેલ પૈકી એક પણ નહીં
દાદાના કહેવા મુજબ દુઃખ શેને કહેવાય?
ભૂખ લાગી હોય અને ખાવા ન મળવું
નવી ગાડી ન મળવી
નવા ઈયરફોન ન મળવા
નવા કપડા ન મળવા
દાદા ના કહેવા મુજબ કોને કોને દુઃખ હોય?
મોટા બંગલા વાળા ને
બે મીલવાળા ને
પરણેલાઓ ને
આપેલ તમામ
______ ના લીધે દુઃખ છે
ખોટી માન્યતાઑ
સામાના
ભૂલો
આત્મા
લોકોને જે દુઃખ છે તે_______છે.
રોંગ બિલીફ
રાઇટ બિલીફ
ક્લેશ-કષાય
વેર-ઞેર
દાદા ના કહેવા મુજબ વેપારમાં લેવલ ઊંચુંનીચું થાય છે એ _______ માટે છે.
ઇન્ટરેસ્ટ
નફો ખોટ
કર્મો ક્ષય
એક પણ નહીં
દાદા ના કહેવા મુજબ અપમાન ગાળો આવે ત્યારે આપણે______ કરવો.
આનંદ
દુઃખ
અકળામણ
ન્યાય
વધખોટ એ બધી _______ ને આધીન છે , આપણા આધીન નથી.
વ્યવસ્થિત
સામાને
સમય
ક્ષેત્ર
અવળી સમજણ એ _____ છે અને સવળી સમજણ એ ____ છે.
દુઃખ , સુખ
સુખ , દુઃખ
આધિ , ઉપાધિ
ઉપાધિ , આધિ
જ્ઞાની ની સંજ્ઞામાં દુઃખ છે જ નહિ ________ માં જ દુઃખ છે.
લોકસંજ્ઞા
સ્વર્ગ
સિદ્ધક્ષેત્ર
આત્મા
