Font size
WorksheetsSTD10 SS CH1 DT1 (PART2) 9 JUNE
Total questions: 10
Worksheet time: 5mins
સમુદ્રની ઉત્તેરે અને હિમાલયની દક્ષિણે ભારતવર્ષ આવેલ છે' - એમ કયા પુરાણમાં કહેવાયું છે ?
શિવ પુરાણ
આદિ પુરાણ
વિષ્ણુ પુરાણ
ગરુડ પુરાણ
ભારતની કેટલી દિશાઓમાં સમુદ્ર છે ?
બે
ત્રણ
ચાર
એક
જીવન જીવવાની રીત' એટ્લે ? .....
વારસો
સંસ્કૃતિ
ભારતના વારસાને કેટલા વિભાગોમાં વહેચીને સમજી શકાય ?
1
2
3
4
પ્રકૃતિ, પર્યાવરણ અને માનવજીવન વચ્ચેના નિકટતમ સંબંધનું પરિણામ એટ્લે .............
પ્રાકૃતિક વારસો.
સાંસ્કૃતિક વારસો
નંદાદેવી એ હિમાલયનું એક શિખર છે : ખરું છે કે ખોટું ?
ખરું
ખોટું
આપણે લોકમાતા કહીને .......... ને બહુમાન આપ્યું છે.
નદીઓને
વૃક્ષોને
પર્વતોને
કયા વ્રતમાં વડ ની પુજા કરવામાં આવે છે ?
એવરત - જીવરત
વટસાવિત્રી વ્રતમાં
ભાઈ બીજમાં
ચાર સિંહ, ઘોડો તથા બડદ ની આકૃતિઓ .......... માં સમાવાઈ છે.
ગુજરાતની વિધાનસભામાં
પાઠ્યપુસ્તકનાં છેલ્લા પાનામાં
ભારતના બંધારણમાં
આપણી રાષ્ટ્રમુદ્રામાં
આંબડા , બહેડા, કૂવારપાઠું વગેરે કેવા પ્રકારની વનસ્પતિઓ છે ?
બિન ઉપયોગી
તેલીબિયા
ઔષધ
અતિ કીમતી
