wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગઢડા પ્રથમ - ૩૯, સવિકલ્પ નિર્વિકલ્પ સ્થિતિવાળાનું

Total questions: 12

Worksheet time: 9mins

Name
Class
Date
1.

શ્રીજી મહારાજે એક ____ બ્રાહ્મણ આવ્યા હતો તેને પ્રશ્ર્ન પૂછ્યો.

a)

વિદ્વાન

b)

મુમુક્ષુ

c)

વેદાંતી

d)

પુરાણ ભણેલો

2.

તમે એક ____ નું પ્રતિપાદન કરો.

a)

પરબ્રહ્મ

b)

બ્રહ્મ

c)

જીવ

d)

પુરુષોત્તમ

3.

તે વિના જે જીવ, ઈશ્વર,માયા અને જગત તથા વેદ શાસ્ત્ર, પુરાણ તે સર્વને ____ કહો છો એ વાત અમને સમજાતી નથી.

a)

મિથ્યા

b)

ખોટા

c)

અવિદ્યાત્મક

d)

બ્રહ્માત્મક

4.

તે વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્મુતિ અને ઇતિહાસ તેની સખ્યે કરીને કહો પણ કોઈક _____ ગ્રંથને વચને કરીને કરશો તો અમે તેને નહિ માનીએ.

a)

કપોળકલ્પિત

b)

કલ્પિત 

c)

મનોકાલ્પિત

d)

મિથ્યા

5.

જો ____ વચને કરીને કરશો તો અમારા માન્યામાં આવશે.

a)

કપિલજીને

b)

વ્યાસ રચિત ગ્રંથને

c)

વ્યાસજીને

d)

વેદને

6.

તેમ _____ સમાધિવાળા જે જ્ઞાની મુક્ત જે તે જીવ,ઈશ્વર,માયા અને એમનું અઢાર જે બ્રહ્મ એ સર્વને પૃથક પૃથકપણે દેખે છે.

a)

નિર્વિકલ્પ

b)

સવિકલ્પ

c)

સાધન દશાવાળા મુક્ત

d)

સિદ્ધદશા પામેલ

7.

નિર્વિકલ્પ સમાધિવાળા જે _____ તે જે તે જીવ,ઈશ્વર અને માયા તેને બ્રહ્મરૂપે જ દેખે છે.

a)

મુક્ત

b)

સાધનવાળા મુક્ત

c)

મહામુક્ત

d)

સિદ્ધદશાવાળા મહામુક્ત

8.

એવી રીતે બે પ્રકાર ની ____ મુક્ત છે તેની સ્થિતિને યોગે કરીને સર્વેનું સત્યપણું કહેવાય છે.

a)

સમાધિવાળા

b)

સ્થિતિવાળા

c)

સિદ્ધિવાળા

d)

સિદ્ધિ પામેલા

9.

સવિકલ્પ સ્થિતિવાળાના વચન વેદ,શાસ્ત્ર,પુરાણાદિકમાં આવે છે તે એ સર્વેને ____ કહે છે.

a)

સત્ય

b)

અસત્ય

c)

મિથ્યા

d)

ખોટા

10.

કેવળ શાસ્ત્રમાંથી શીખીને ____ કરીને એક બ્રહ્મપણાનું પ્રતિપાદન કરતો હોય.

a)

વચને

b)

કલ્પિત વચને

c)

વાચનમાત્રે

d)

પોતાને બાધ ન આવે તેમ

11.

ગુરુ,શિષ્ય,જીવ,ઈશ્વર એ સર્વને કલ્પિત કહેતો હોય તે તો ____ છે.

a)

મૂર્ખ

b)

મહામૂર્ખ

c)

મુર્ખોનો રાજા

d)

મૂર્ખનો સરદાર

12.

એમ કહીને અતિ પ્રશન્ન થયો અને પોતાની જે _____ તેનો ત્યાગ કરીને શરજી મહારાજનો આશ્વીર થયો.

a)

માન્યતા

b)

સમજણ

c)

અણસમજણ

d)

ગેરસમજણ