NEW
Font size
Worksheetsભગવાન શ્રી સ્વામિનારાયણ ચરિત ગાથા-1 (પેઇજ નંબર 101 થી 125 )
Total questions: 30
Worksheet time: 10mins
માંગરોળની પુરાતન વાવનું નામ આપો ?
ડોસાવાવ
અડાલજની વાવ
નવાબની વાવ
ઇલોરાની વાવ
નીલકંઠવર્ણી ................ મોટેભાગે બેસતા.
વજ્રાસનમાં
ગૌમુખાસનમાં
સુખાસનમાં
પદ્માસનમાં
આપ જેવા તપસ્વી જમે તો મારી ફઇના જીવનું સારું થાય - કોણ કોને કહે છે ?
ગોવર્ધન - નીલકંઠવર્ણીને
યોગી - નીલકંઠવર્ણીને
પર્વતભાઈ - રામાનંદ સ્વામીને
ગોપાળયોગી - આત્માનંદ સ્વામીને
ગોવર્ધનભાઈના ફઈ ............ નરકમાં પડેલા હતા ?
કુંભીપાક
કુંભીદેવ
રસાતાળ
કુંંભુપાક
પુતળીબાઈનો પ્રસંગ કોના માટે ચેતવણીની દીવાદાંડી સમાન છે ?
ધાર્મિક સંસ્થાઓના વહીવટ કર્તાઓ
રાજકારણીઓ
શીક્ષકો
કંપનીઓ
હસ્તે સ્વામિનારાયણ - આવું કોણ નામુ લખતું ?
ગોવર્ધનભાઈ
પર્વતભાઈ
પુતળીબાઈ
આંબાશેઠ
રામાનુજાચાર્યજી કોના અવતાર હતા ?
શેષજી
રામ
લક્ષ્મણ
હનુમાન
ભક્તરાજ નરસિંહ મહેતાની સાક્ષાત્કાર ભૂમિ કઇ હતી ?
ગોપનાથ
સોમનાથ
જુનાગઢ
દ્વારકા
રામાનંદ સ્વામીએ યમુનાના કિનારે ................ માં ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરેલ.
રમણ રેતી
રાસ ભૂમિ
ગૌ ચરાણ ભૂમિ
દ્વાવારકા
મુક્તાનંદ સ્વામીનો જન્મ ક્યાં ગામે થયેલ ?
અમરાપુર
અમરેલી
ભંડારીયા
કુંકાવાવ
મુક્તાનંદ સ્વામી સાથે ક્યાં સંતના સમર્પણની કથા જોડાયેલી છે ?
મુળદાસ
રઘુનાથદાસ
રામાનંદ સ્વામી
સુખાનંદ સ્વામી
"પ્રીતમ વરની ચુંદડી"ના રચઇતા કોણ છે ?
સંત મુળદાસ
મુક્તાનંદ સ્વામી
મીરાબાઇ
નરસિંહ મહેતા
રામ ઘટોઘટ ........... ફૂલી.-મુક્તાનંદ સ્વામી
મહુડી
કહુડી
જહૂડી
બદૂડી
........... નદીમાં પડીને મુક્તાનંદસ્વામીએ આત્મહત્યા કરવાનો સંકલ્પ કરેલો.
મચ્છુન્દ્રી
કાવેરી
ઘેલા
ભોગાવો
નીલકંઠવર્ણી ક્યાં દિવસે લોજ પધારેલા ?
શ્રાવણ વદ છઠ્ઠ
શ્રાવણ સુદ છઠ્ઠ
શ્રાવણ વદ આઠમ
એક પણ નહિ
લોજમાંં નીલકંઠવર્ણીની સાથે પ્રથમ મેળાપ કોનો થયો ?
સુખાનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી
રામાનંદ સ્વામી
એક પણ નહિ
જીવને દેહ અને દેહના સબંધીને વિષે અહં મમત્વ કરાવનાર કોણ છે ?
માયા
સંતાનો
દુઃખ
ઈશ્વર
નીલકંઠવર્ણી લોજ આવ્યા ત્યારે રામાનંદ સ્વાામી ક્યા હતા ?
કચ્છ
લોજ
અગત્રાઇ
સરધાર
નીલકંઠવર્ણીએ લખેલ પત્ર હાલ ક્યા છે ?
એકપણ નહી
જેતપુર
લોજ
સારંગપુર
ક્યાં ગ્રંથનો ઉપયોગ ધર્મગુરુઓ માત્ર સંપત્તિ અને સ્ત્રી શોષણ માટે કરતા ?
ભક્તમાળ
યમદંડ
ગીતા
મહાભારત
લોજ માં મુક્તાનંદ સ્વામી રોજ સાંજે કોના ડેલામાં કથા કરવા જતા ?
જીવાશા
પુંજાશા
વનાશા
જીવા ખાચર
દીવાલનો ગોખલો શાનું છીંડું કહેવાય ?
ધર્મની વાડ્યનું
ભક્તિના વાવેતરનું
યોગનું
અજ્ઞાનનું
મુક્તાનંદ સ્વામી ને મળ્યા ત્યારે નીલકંઠની ઉમર કેટલી હતી ?
18
20
21
22
મુક્તાનંદ સ્વામીના પુર્વાશ્રમના માતાનુ નામ શું હતુ ?
રાધાબાઇ
લાડુબાઇ
રામબાઇ
એકપણ નહી
