NEW
Font size
WorksheetsBSS Sabha 21 Jun 20
Total questions: 18
Worksheet time: 9mins
લિંડીયો શેનાથી સિંહ બની ગયો ?
સિંહ ના મન કર્મ વચનના સંગ થી
સિંહ ના વાણી વર્તન થી
સિંહ ની વાતો થી
કોના સંગ થી અપને માયા માંથી મુક્ત થઇ ગયા ?
શ્રીજી મહારાજ
સત્પુરુષ
સત્શાસ્ત્ર
સંપ્રદાય ની પુષ્ટિ શેનાથી થાય છે ?
ઇષ્ટદેવના ચરિત્ર
ઇષ્ટદેવના દર્શન
ઇષ્ટદેવના પ્રસાદ
મહારાજની આજ્ઞાથી કેટલા સંતો દેશ વિદેશમાં વિચરણ કરવા નીકળ્યા ?
50
70
60
કેટલા લોકનું બ્રહ્માંડ સ્વામિનારાયણનો ધર્મ પાળશે ?
13
14
18
Washington યુવક મંડળ માં કેટલા યુવકો આવવા જોઈએ એવું પ્રમુખસ્વામી મહારાજે કહ્યું ?
1000
1100
500
સી.ટી. કાકા ક્યાંના President હતા ?
થિયોસોફિકલ સોસાયટી ના
મોટી કંપની ના
બંને ના
સી.ટી. કાકાના નીચે કોણ કામ કરતા હતા ?
250 ધોળીયા
250 ઇન્ડિયન
250 ક્રિશ્ચન
કોની નિષ્ઠા, દ્રઢતા અને ઉત્સાહના લીધે વાઘ ને વરૂ પણ સત્સંગી થઇ જશે ?
હરમાન ભાઈ
બચુ ભાઈ રાઠવા
મગન ભાઈ
આપણે કઈ વાતું કરવાની છે ?
સ્વામિનારાયણ ભગવાન છે
સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે
યોગીબાપાએ કઈ વાત પ્રમુખસ્વામી મહારાજને શીખવી છે ?
બીજા કહે તેમ કરવું
બીજાને ગમે તેમ કરવું
બીજા રાજી થાય એમ કરવું
બ્રહ્માંડ ઊગાર્યાંનું પુણ્ય એટલે ____________
એક જીવને મંદિર લઇ જવો
એક જીવને સત્સંગને માર્ગે ચઢાવવો
એક જીવને સત્પુરુષની ઓળખાણ કરાવવી
દુનિયામાત્રની સેવાથી જે પુણ્ય ન મળે તે શેનાથી મળે છે ?
સત્સંગના પ્રચાર થી
સત્સંગી બનાવામાં
સત્પુરુષની ઓળખાણ કરાવામાં
કાર્યકર થાય તેને શું લાભ થાય છે ?
સત્પુરુષના સમીપ દર્શનનો
સત્પુરુષના રાજીપા નો
શિબિર અને બીજા આયોજનોનો
મારી ________, _________, _________, _________, __________ સત્સંગ માટે વાપરીશ
બુદ્ધિ - આવડત - સમય
શક્તિ - સમય - પૈસા
બંને
બાળપ્રવૃત્તિ સેવા નું ફળ શું છે ?
રાજીપો
મોક્ષ
અક્ષરધામ
મૃત્યુ પછી પણ શું સાથે આવે છે ?
સેવારૂપ ભક્તિ
કર્મરૂપ ભક્તિ
બંને
યોગીજી મહારાજે યુવકોને કહ્યું: આખું બ્રહ્માંડ _________ કરી નાખવું છે ?
બ્રહ્મરૂપ
નિર્દોષ
માયાથી મુક્ત
