wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વાર્ષિક દિન સ્પર્ધા-1

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

જોબનપગી નો આખો દિવસ ખાધા પીધા વગર ક્યાં પસાર થયો ?

a)

પેટલાદ

b)

આણંદ

c)

બોચાસણ

2.

ધરમપુર રાજ્ય _______ ગામમાં ફેલાયેલું છે.

a)

250

b)

350

c)

500

3.

સબ દર્દો કી એક દવા = _______________

a)

સત્સંગ સભા

b)

ઘરસભા

c)

પરાસભા

4.

આપનું તપ એટલે _____ નો ઉપવાસ કરવો.

a)

એકાદશી

b)

પુનમ

c)

શ્રાવણ માસ

5.

સાદું જમીએ તો શું સારું રહે ?

a)

તબિયત

b)

મન

c)

આર્થિક સ્થિતિ

6.

કયું વર્તમાન દ્રઢ હોય તો ભક્તથી ભગવાન હજાર ગાઉ છેટે જાય તોય તેની પાસે છે ?

a)

નિર્લોભ

b)

નિર્માન

c)

નિષ્કામ

7.

ચૈતન્ય મંદિરો એટલે ?

a)

અક્ષરધામ

b)

સંતો-ભક્તો

c)

ગુણભાવીઓ

8.

શાસ્ત્રીજી મહારાજે શું મૂર્તિમાન કર્યું ?

a)

ઇતિહાસ

b)

ઉપાસના

c)

વચનામૃત

9.

ભગતજી મહારાજ શું સીવવાની સેવા કરી હતી ?

a)

વાધા

b)

ચંદની

c)

પડદા

10.

શ્રીજી મહારાજે - અક્ષરધામ બક્ષિશ આપીશું , એવી વાત કોને કરી હતી ?

a)

મુક્તાનંદ સ્વામીને

b)

ગુણાતીતાનંદ સ્વામીને

c)

કુરજી દવેને

11.

દાદા ખાચરના બહેનોના નામ ?

a)

લાડુબા

b)

જીવુબા

c)

બંને

12.

સગવડ ન સચવાય , અપમાન થાય ,તોય કોણ સત્સંગ ન છોડે ?

a)

જૂનો સત્સંગ હોય તે

b)

જીવનો સત્સંગ હોય તે

c)

નવો સત્સંગ હોય તે

13.

પ્રહલાદે શેના કુસંગથી રક્ષા માગી ?

a)

ઈન્દ્રિયો

b)

મિત્રો

c)

ભોજન

14.

શેના રાજીપાના લીધે ઝીણાભાઈને શ્રીજીમહારાજ ભેટ્યા ?

a)

નિષ્કામ ધર્મના

b)

સમર્પણના

c)

પક્ષના

15.

વચનામૃતનું સંપાદન કરનાર સંતો કેટલા હતા ?

a)

5

b)

4

c)

3