NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન ધોરણ - 8
Total questions: 25
Worksheet time: 25mins
કોલંબસ કયા દેશનો વતની હતો ?
પોર્ટુગલનો
અમેરિકાનો
ઇટલીનો
સ્પેઇનનો
ઈ. સ. 1502માં પોર્ટુગલ પ્રજાએ સૌપ્રથમ કયા બંદરે કોઠી સ્થાપી હતી ?
સુરતમાં
કાલિકટમાં
મુંબઇમાં
કોલકાતામાં
ડચ લોકો કયા દેશના વતની હતા ?
ફ્રાંસના
અમેરિકાના
ડેન્માર્કના
હોલેન્ડના
પૃથ્વીનું કયું આવરણ જોઈ શકાતું નથી ?
જલાવરણ
વાતાવરણ
જીવાવરણ
શિલાવરણ
પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે ?
71%
78%
97%
80%
'ફ્રેંચ ઈસ્ટ ઈન્ડિયા' કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી ?
ઈ. સ. 1664માં
ઈ. સ. 1668માં
ઈ. સ. 1656માં
ઈ. સ. 1675માં
ઈ. સ. 1756માં બંગાળનો નવાબ કોણ બન્યો ?
સુજાઉ-દિન-દૌલા
મીર જાફર
સિરાજ-ઉદ-દૌલા
અલીવર્દી ખાન
અંગ્રેજોએ સૌપ્રથમ કયા સ્થળે વેપાર કરવાની શરૂઆત કરી ?
ગંગા નદીના કાંઠે
યમુના નદીના કાંઠે
હુગલી નદીના કાંઠે
પદ્મા નદીના કાંઠે
કયા વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ?
કાર્બન ડાયોક્સાઈડ
નાઇટ્રોજન
હાઈડ્રોજન
કાર્બન મોનોક્સાઇડ
વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે ?
78%
0.03%
21%
78%
વાતાવરણનો કયો વાયુ સૂર્યનાં પારજાંબલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોંચતા રોકે છે ?
નાઇટ્રોજન
ઓક્સિજન
ઓઝોન
હાઈડ્રોજન
મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે ?
વરસાદ
નદી
તળાવ
કૂવા
વાતાવરણમાં ઓક્સિજન વાયુના જલદપણાને કયો વાયુ મંદ કરે છે ?
કાર્બન ડાયોક્સાઈડ
ઓઝોન
હાઈડ્રોજન
નાઇટ્રોજન
પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું ?
ઈ. સ 1764 માં
ઈ. સ. 1757 માં
ઈ. સ. 1756 માં
ઈ. સ 1765 માં
'બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા' કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી ?
ઈ. સ. 1664 માં
ઈ. સ. 1600 માં
ઈ. સ. 1646 માં
ઈ. સ. 1675 માં
વાસ્કો-દ-ગામાનું જહાજ કયા દિવસે કાલિકટ બંદરે આવ્યું ?
22 મે, 1498નાં દિવસે
22 મે, 1500નાં દિવસે
12 માર્ચ, 1492નાં દિવસે
10 નવેમ્બર, 1480નાં દિવસે
પ્લાસીના યુદ્ધમાં સિરાજ-ઉદ-દૌલા સામે કયા અંગ્રેજ વ્યક્તિએ યુદ્ધ કર્યું હતું ?
રોબર્ટ વેલેસ્લીએ
ડેલહાઉસીએ
રોબર્ટ ક્લાઇવે
ઉપરોક્ત પૈકી એકપણ નહિં
અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો ?
શાહઆલમને
મીરકાસીમને
મીરહસીમને
મીરજાફરને
વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં કયા વાયુનું પ્રમાણ વધુ હોય છે ?
નાઇટ્રોજન
હાઈડ્રોજન
હીલિયમ
કાર્બન મોનોક્સાઇડ
પૃથ્વીનું કયું આવરણ રંગ, સ્વાદ અને વાસ રહિત છે ?
વાતાવરણ
જલાવરણ
જીવાવરણ
ઘનાવરણ
બકસરનું યુદ્ધ ક્યારે થયું હતું ?
ઈ. સ. 1768 માં
ઈ. સ. 1757 માં
ઈ. સ. 1764 માં
ઈ. સ. 1765 માં
ભારત આવવા નીકળેલો કોલંબસ આકસ્મિક રીતે ક્યાં જઈ ચડયો હતો ?
ઓસ્ટ્રેલીયા
આફ્રિકા
પોર્ટુગલ
અમેરિકા
અંગ્રેજોનું પહેલું જહાજ ભારતમાં કઈ સાલમાં આવ્યું હતું ?
ઈ. સ. 1607 માં
ઈ. સ. 1608 માં
ઇ. સ 1609 માં
ઈ. સ. 1610 માં
વાતાવરણ પૃથ્વી સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે ?
1600
1400
1300
800
ડચ લોકો કયા દેશના વતની હતા ?
ફ્રાંસના
અમેરિકાના
ડેન્માર્કના
હોલેન્ડના
