Font size
S
M
L
XL
WorksheetsSS STD8 CH12/5 SEP 1
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
MLL 30 મી જાન્યુઆરી, 1948 ના રોજ સાંજની પ્રાર્થના માટે ગાંધીજી ક્યાં જતાં હતા ? COM , ISF , PRZ
a)
બિરલા હાઉસમાં
b)
બિરલા મંદિરમાં
c)
પટિયાલા હાઉસમાં
d)
રામજી મંદિરમાં
2.
MLL ગાંધીજીની હત્યા કરનાર વ્યક્તિનું નામ શું હતું ? Com , ISF , DZ
a)
નથુરામ ગોડસે
b)
હલ્દીરામ ગોડસે
c)
આશારામ
d)
ભીમરાવ ગોડસે
3.
ભારતમાં આવેલા નિરાશ્રિતોને આપવામાં આવેલી સગવડો તારવો : Ana , RDC , DZ
a)
બધી સંસ્થાઓએ સહકાર આપ્યો
b)
વિશાળ શરણાર્થી શિબિરો ખોલવામાં આવી.
c)
લોકોએ પ્રેમ અને લાગણી પૂરી પાડી
d)
તેમની પાસેથી બધી બાબતો માટે ખર્ચ વસૂલવામાં આવ્યો
4.
ભારતમાં પાકિસ્તાનથી આવેલા બધા નિરાશ્રિતો લોકો સાથે પ્રેમથી ભળી ગયા - આ વિધાન સાથે તમે સહમત છો ? Ev , OPF , DZ
a)
હા
b)
ના
5.
ગાંધીજીના મૃત્યુ વિષે તમારા વિચારો જણાવો. લખીને ફોટો મોકલો. Syn , RDC , PZ
a)
હું મોકલીશ
b)
ના
Reset
