Font size
Worksheetsકૌન બનેગા ગુરુકુળ કિંગ
Total questions: 30
Worksheet time: 14mins
ગુજરાતનું સૌ પ્રથમ 3 D થિયેટર ક્યા આવેલું છે?
સાયંસ સીટી-જામનગર
સાયંસ સીટી-જુનાગઢ
સાયંસ સીટી-અમદાવાદ
સાયંસ સીટી-અમરેલી
ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે?
ઇંદ્રોડા પાર્ક-ગાંધીનગર
સયાજીરાવ ગાયકવાડ-વડોદરા
કમલા નહેરુ ઝુઓલોજીકલ પાર્ક - અમદાવાદ
શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય-જૂનાગઢ
ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યા આવેલી છે?
રાજકોટ
તળાજા
કેશોદ
બાલાછડી
પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન કયા નામે ઓળખાય છે ?
તારા મંદિર
કીર્તિ મંદિર
ગાંધી મંદિર
સુર્ય મંદિર
સ્વામી દયાનંદ સસ્રસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો ?
માનવીની ભવાઇ
બોધ પ્રકાશ
સત્યાર્થ પ્રકાશ
સત્યના પ્રયોગો
એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય ?
વાયુ
શંકર
અગ્નિ
સુર્ય
સર્વોચ્ચ અદાલતના સૌ પ્રથમ ગુજરાતી ન્યાયમુર્તિ કોણ હતા ?
આનદીબેન પટેલ
નરેંદ્ર મોદી
હરીલાલ કણિયા
વિજ્ય રુપાણી
ગાંધીજ્યતી દુનિયાભરમાં બીજા કયા નામે ઓળખાય છે ?
આંતરરાષ્ટ્રીય વ્યસનમુક્તિ દિવસ
આંતરરાષ્ટ્રીય ખાદી દિવસ
આંતરરાષ્ટ્રીય અપરિગ્રહ દિવસ
આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ
ગુજરાતમાં સૌથી મોટો મરીન પાર્ક ક્યા આવેલો છે?
જામનગર
પોરબંદર
જુનાગઢ
ભાવનગર
ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞે શુન્યનો આવિષ્યકાર કર્યો હોવાનું મનાય છે ?
બ્રહ્મ ગુપ્ત
ડો.વિક્રમ સારાભાઇ
ઇંદુમતીબેન શેઠ
હોમીભાભા
શ્રી હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી ક્યાં શહેર માં આવેલી છે ?
અમદાવાદ
રાજકોટ
વડોદરા
પાટણ
राम: ......................
पठति
पठत:
पठन्ति
पठामि
रामौ ..........................
पठन्ति
पठति
पठत:
पठसि
लते .....................
गच्छति
गच्छन्ति
गच्छत:
:गच्छामि
लता: ..............................
अस्ति
हसति
हसत:
हसन्ति
सेवम्
आमरम्
कदलि
नार्अंगम्
"गात्राणां सुविभक्तता" - अत्र "गात्राणाम्" इत्यस्य अर्थः कः?
शरीराणाम्
जनानाम्
जीवानाम्
अङ्गानाम्
निर्झर-नदी-पयःपूरम् - अत्र निर्झर इत्यस्य आङ्गल अर्थः कः?
Water falls
Rivers
Pond
Ocean
चित्रं दृष्ट्वा पाठस्य नाम लिखत।
शुचिपर्यावरणम्
बुद्धिर्बलवती सदा
व्यायामः सर्वदा पथ्यः
किमपि न
इ कौन सा स्वर है?
ह्रस्व
दीर्घ
कौशल्या के आधा हिस्सा खीर खाने के बाद सुमित्रा को जो हिस्सा दिया गया उससे कौन प्रकट हुए?
राम
लक्ष्मण
भरत
शत्रुघन
अयोध्या नगरी किस नदी के किनारे पर स्थित है ?
गंगा नदी
यमुना नदी
सरयू नदी
ब्रह्मपुत्र नदी
सौमित्र के नाम से कौन जाने जाते थे ?
राम
लक्ष्मण
विश्वामित्र
जनक
राम के राज्याभिषेक के समय किष्किंधा के राजा कौन थे ?
(a)
महाकाव्य रामायण किस भाषा में लिखा गया है ?
अवधी भाषा
ब्रजभाषा
संस्कृत भाषा
प्राकृत भाषा
What is the capital city of India?
New Delhi
Mumbai
Chennai
Kolkata
What is the fifth avathar ( incarnation) of maha vishnu
Vamana
Krishna
Narasimha
Kalki
Grandfather of mahabali
Prahalnathan
Kamsa
Santhanu
Maheswara
