Font size
WorksheetsCh -1 ભારતમાં યુરોપિયન પ્રજા નું શાસન
Total questions: 15
Worksheet time: 15mins
કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી?
ઔરંગઝેબે
જહાનગીરે
શાહજહા
અકબરે
વાસકો-દ-ગામા કયા દેશનું વતની હતો?
ઈટલી નો
સ્પેઈન નો
ફ્રાન્સનો
પોર્ટુગલ નો
અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો?
શાહઆલમ ને
મીરજાફર ને
મીરહસીમ ને
મીરકાસીમ ને
અંગ્રેજોએ સૌપ્રથમ કયા સ્થળે વેપાર કરવાની શરૂઆત કરી?
પદ્મા નદીના કાંઠે
હુગલી નદીના કાંઠે
કાલિકટ બંદરે
મેઘના નદીના કાંઠે
ક્રિસ્ટોફર કોલંબસ એ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી
ખરું
ખોટું
મુઘલ બાદશાહ શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી
ખરું
ખોટું
વાસકો-દ-ગામ પોર્ટુગલનો વતની હતો
ખરું
ખોટું
બંગાળના સુબાએ મુઘલ બાદશાહ જહાંગીરના ફરમાનથી અંગ્રેજોની હુગલી ની કોઠી તોડી નખાવી.
ખરું
ખોટું
ભારત આવવા નીકળેલો કોલંબસ આકસ્મિક રીતે ક્યાં જઈ ચડ્યો.
પોર્ટુગલનો
ફ્રાંસનો
ઇટાલીનો
એક પણ નહીં
ડચ લોકો કયા દેશના વતની હતા
ઈટાલીના
ડેનમાર્કના
નોર્વે
હોલેન્ડ
બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થપાઇ?
1608
1600
1613
એક પણ નહીં
અંગ્રેજો નું પહેલું જહાજ ભારતમાં કઇ સાલમાં આવ્યું?
1613
1600
1608
એક પણ નહીં
ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપની કયાં સ્થપાઇ?
1600
1664
1646
1675
બકસરનું યુદ્ધ ક્યારે થયું હતું?
1757
1758
1760
1764
પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું?
1702
1764
એક પણ નહીં
1757
