NEW
Font size
WorksheetsSS STD8 FA-2 CH 7,10,12 (10MARK) 21 SEP
Total questions: 10
Worksheet time: 5mins
મહાત્મા ગાંધીની આત્મકથાનું નામ :.......
સત્યના પ્રયોગો
શાંતિના પ્રયોગો
અહિંસાના પૂજારી
અહિંસા પરમો ધર્મ
ચંપારણ સત્યાગ્રહ કઈ સાલમાં થયો ?
1917
1918
1919
1922
ગાંધીજીએ આને "કાળો કાયદો" કહ્યો ::
મીઠાનો કાયદો
રોલેટ એક્ટ
મહેસૂલ કાયદો
હિન્દ ધારો
"નાઈટ હૂડ" નો ખિતાબ કોને મળ્યો હતો ?
રવિન્દ્રનાથ ટાગોરને
ગાંધીજીને
સરદાર પટેલને
મહર્ષિ અરવિંદ ને
ચક્રવર્તી રાજગોપાલાચારી છેલ્લા ભારતીય ગવર્નર જનરલ હતા - આ સાચું છે ?
હા
ના
ભારતના ભાગલાની યોજના વાઈસરૉય ,,,,,........... એ કરી.
એટની
માઉન્ટ બેટન
વેલેસ્લી
ડેલહાઉસી
કયા આંદોલન વખતે ગાંધીજી એ "કરેંગે યા મરેંગે" ના સિદ્ધાંત પર સત્યાગ્રહ કરવાનું કહ્યું ?
ચંપારણ
હિન્દ છોડો
દાંડી કુચ
ખેડા સત્યાગ્રહ
વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી કોણ હતા ?
સરદાર પટેલ
જવાહર લાલ નહેરુ
વિનોબા ભાવે
પંડિત દીનદયાળ
ગોળમેજી પરિષદો કેટલી વખત ભરાઈ ?
1
2
3
4
દેશી રાજયોના વિલીનીકરણ નો સંપૂર્ણ યશ .......... ના ભાગે જાય છે.
સરદાર પટેલ
ગાંધીજી
જવાહરલાલ નહેરુ
વિનોબા ભાવે
