ЖАҢА
Қаріп өлшемі
Жұмыс парақтарыડિજિટલ બાળ સ્પર્ધા - ધોરણ -8 સામાજિક વિજ્ઞાન
Total сұрақ: 25
Worksheet time: 13mins
હિન્દુસ્તાનની ધરતી પર પગ મુકનાર પ્રથમ અંગ્રેજ કોણ હતો ?
રોબર્ટ ક્લાઈવ
લોર્ડ વેલેસ્લી
હોકિન્સ
ડેલહાઉસી
પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું?
ઈ.સ.1765માં
ઈ.સ.1857માં
ઈ.સ.1757માં
ઈ.સ.1764માં
ફ્રેંચ કંપનીનો વડો કોણ હતો?
દુપ્લે
સર ટોમસ રો
હોકિન્સ
ઉપરોક્ત એક પણ નહી
પોર્ટુગીઝોએ બંગાળમાં હુગલી નદીને કાંઠે કોઠી સ્થાપી ત્યારે દિલ્લીમાં કયો મુઘલ બાદશાહ ગાદી પર હતો?
ઔરંગઝેબ
શાહજહાં
અકબર
જહાંગીર
અજૈવિક વિભાગમાં કોનો સમાવેશ થતો નથી?
મૃદાવરણ
જલાવરણ
સૂક્ષ્મજીવો
વાતાવરણ
પૃથ્વીનું કયું આવરણ જોઈ શકાતું નથી?
મૃદાવરણ
જીવાવરણ
વાતાવરણ
જલાવરણ
આપણને સ્ફૂર્તિ અને તાજગી આપતો વાયુ કયો છે?
નાઈટ્રોજન
ઑક્સિજન
હાઈડ્રોજન
ઓઝોન
ક્યા વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે?
O2
N2
CO2
H2
બંધારણસભામાં ઍંગ્લો-ઇન્ડિયનોનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું?
એચ.પી.મોદીએ
જ્યોર્જ થોમસે
ફ્રેન્ક ઍન્થોનીએ
રૂબિન ડેવિડે
બંધારણ કઈ તારીખે અમલમાં આવ્યું?
26 ફેબ્રુઆરી 1950
15 ઓગષ્ટ 1947
26 નવેમ્બર 1949
26 જાન્યુઆરી 1950
બંધારણસભાના અધ્યક્ષપણે કોને ચૂંટવામાં આવ્યા?
ડૉ. રાધાકૃષ્ણનને
ડૉ. રાજેન્દ્રપ્રસાદને
ડૉ. આંબેડકરને
ડૉ. કનૈયાલાલ મુન્શીને
આમાંથી બંધારણસભાનાં સ્ત્રી-સભ્ય કોણ હતાં?
શ્રીમતી એની બેસન્ટ
શ્રીમતી કમલાદેવી પંડિત
શ્રીમતી ઈન્દિરા ગાંધી
સરોજિની નાયડુ
સહાયકારી યોજનાનું બીજું નામ શું છે?
ખાલસા યોજના
દ્વિમુખી શાસન યોજના
વિસ્તાર યોજના
અર્થવાદી યોજના
આમાંથી કયા પ્રદેશે વિસ્તાર યોજના સ્વીકારી નહોતી ?
અયોધ્યા
મૈસૂર
નાગપુર
ગાયકવાડ
અંગ્રેજોની કઈ નીતિથી ભારતનાં રજવાડાંઓનું પતન થયું?
સામ્રાજ્યવાદી નતિથી
ભાગલા પાડો અને રાજ કરોની નીતિથી
વેપાર કરો અને રાજ કરોની નીતિથી
ખાલસા નીતિથી
ભારતમાં સૌપ્રથમ રેલમાર્ગ ક્યારે નંખાયો?
ઇ.સ.1848માં
ઇ.સ.1852માં
ઇ.સ.1854માં
ઇ.સ.1853માં
આમાંથી કઈ આપત્તિ આંતરિક ફેરફારને કારણે સર્જાય છે ?
ત્સુનામી
પૂર
અનાવૃષ્ટિ
વાવાઝોડું
જાપાનમાં ત્સુનામીની મોટી હોનારત કઈ સાલમાં થઈ હતી ?
ઇ.સ.2004માં
ઇ.સ.2010માં
ઇ.સ.2011માં
ઇ.સ.2008માં
તોફાને ચડેલી હવાને શું કહેવાય ?
પૂર
પવન
અનાવૃષ્ટિ
વાવાઝોડું
ત્સુનામી મોજાંની લંબાઈ આશરે કેટલા કિલોમીટર હોય છે ?
800 થી 1200
700 થી 1600
500 થી 1500
600 થી 900
ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર ક્યારે આવ્યો?
ઇ.સ.1834માં
ઇ.સ.1830માં
ઇ.સ.1838માં
ઇ.સ.1828માં
ગાંધીજી અંગ્રેજી કેળવણીને શું કહેતા?
ભણતાની કેળવણી
ગુલામીની કેળવણી
ઝઘડાની કેળવણી
મનની કેળવણી
કોને ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર આવ્યો?
મેકોલેને
મેક્લીંગને
કૉર્નવોલિસને
મેસ્સીને
દીવાની સત્તા એટલે કઈ સત્તા?
મહેસૂલ ઉઘરાવવાની સત્તા
લોકોને મારવાની સત્તા
કામ આપવની સત્તા
અનાજ લેવાની સત્તા
સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે અમલમાં મૂક્યો?
કૉર્નવોલિસે
ડેલહાઉસીએ
હાર્ડિજે
વિલિયમ બૅન્ટિંકે
