wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન - ધોરણ - 8

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.

બ્રહમોસમાજની સ્થાપના કોણે કરી હતી ?

a)

રાજા રામમોહનરોય

b)

દયાનંદ સરસ્વતી

c)

સ્વામી વિવેકાનંદ

d)

ઠક્કરબાપ

2.

લોર્ડ વિલિયમ બેંટીકે સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે ઘડયો હતો ?

a)

ઈ. સ. 1818 માં

b)

ઈ. સ. 1729 માં

c)

ઈ. સ. 1829 માં

d)

ઈ. સ. 1734 માં

3.

દયાનંદ સરસ્વતીએ કયો ગ્રંથ લખ્યો ?

a)

આવેસતા

b)

આર્યપ્રકાશ

c)

સુબોધ પ્રકાશ

d)

સત્યાર્થ પ્રકાશ

4.

દયાનંદ સરસ્વતીએ આર્યસમાજના સિદ્ધાંતોનો પ્રચાર કઈ ભાષામાં કર્યો હતો ?

a)

અંગ્રેજી

b)

હિન્દી

c)

સંસ્કૃત

d)

ગુજરાતી

5.

19 મી સદીમાં ભારતમાં ધાર્મિક-સામાજિક સુધારણાની શરુઆત કોણે કરી હતી ?

a)

રાજા રામમોહનરોયે

b)

દયાનંદ સરસ્વતીએ

c)

સ્વામી વિવેકાનંદે

d)

રામકૃષ્ણ પરમહંસે

6.

ઈ. સ. 1821માં રાજા રામમોહનરાયે કયું સમાચારપત્ર શરુ કર્યું હતું ?

a)

આનંદપત્રિક

b)

સંવાદ-કૌમુદી

c)

સુબોધ પત્રિકા

d)

ધ કોમનવીલ

7.

સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ શું હતું ?

a)

દયાનંદ સરસ્વતી

b)

સ્વામી પરમાનંદ

c)

રવીન્દ્રનાથ

d)

રામકૃષ્ણ પરમહંસ

8.

રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા ?

a)

રામકૃષ્ણ પરમહંસ

b)

સ્વામી વિરજાનંદ

c)

સ્વામી વિવેકાનંદ

d)

દયાનંદ સરસ્વતી

9.

સત્ય શોધક સમાજના સ્થાપક કોણ હતા ?

a)

જ્યોતિબા ફુલે

b)

મહર્ષિ કર્વે

c)

સ્વામી વિવેકાનંદ

d)

સ્વામી શ્રદ્ધાનંદ

10.

ઈ. સ. 1857 માં પૂણેમાં કોને કન્યાશાળા શરૂ કરી ?

a)

સર સૈયદ અહમદ ખાન

b)

જ્યોતિબા ફુલે

c)

સ્વામી વિવેકાનંદ

d)

રામકૃષ્ણ પરમહંસ

11.

અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કોણે કરી હતી ?

a)

નવાબ અબ્દુલ

b)

નવાબ અલી ખાન

c)

સર સૈયદ અહમદ ખાન

d)

શરીઅતુલ્લા

12.

સ્વામી વિવેકાનંદે અમેરિકાના કયા શહેરમાં યોજાયેલ વિશ્વ ધર્મપરિષદમાં હાજરી આપી હતી ?

a)

શિકાગો

b)

ન્યુ યૉર્ક

c)

વોશિંગ્ટન

d)

ઉપરોક્ત પૈકી એકપણ નહિ

13.

નીચેના પૈકી કયો રોગ જળ-પ્રદૂષણથી ફેલાય છે ?

a)

ખાંસી

b)

કોલેરા

c)

ન્યુમોનિયા

d)

શરદી

14.

વાહન માટેનું કયું બળતણ પ્રદૂષણમુક્ત છે ?

a)

કેરોસીન

b)

ડીજલ

c)

પેટ્રોલ

d)

CNG

15.

વૃક્ષો ઓછા થવાથી વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ વધે છે ?

a)

નાઇટ્રોજન

b)

ઓક્સિજન

c)

મિથેન

d)

કાર્બન ડાયોકસાઇડ

16.

નીચેના પૈકી કયો રોગ હવાના પ્રદૂષણથી થાય છે ?

a)

ઝાડા-ઊલટી

b)

કમળો

c)

દમ

d)

કેન્સર

17.

માનવનિર્મિત સમસ્યાઓમાં કયું પ્રદૂષણ અગ્રસ્થાને છે ?

a)

પાણીનું

b)

હવાનું

c)

જમીનનું

d)

ઘોંઘાટનું

18.

નીચેના પૈકી કયા વાયુથી એસિડનો વરસાદ થાય છે ?

a)

નાઇટ્રસ ઓક્સાઇડ

b)

ઓઝોન

c)

નાઇટ્રોજન

d)

ઓક્સિજન

19.

ઈ. સ. 1902 માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુળ કોને સ્થાપ્યું ?

a)

લાલા હંસરાજે

b)

સ્વામી શ્રદ્ધાનંદે

c)

પંડિત ગુરુદત્તે

d)

લાલા લજપત રયે

20.

સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું ?

a)

રવીન્દ્રનાથ

b)

રામકૃષ્ણ

c)

નરેન્દ્રનાથ

d)

સુરેન્દ્રનાથ

21.

શીખોને પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે ખાલસા કોલેજની સ્થાપના કયા કરવામાં આવી ?

a)

અમૃતસરમાં

b)

લુધિયાણામાં

c)

ચંદીગઢમાં

d)

પતિયાલામાં

22.

દયાનંદ સરસ્વતીએ કોની પાસે હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો ?

a)

સ્વામી સહજાનંદ

b)

સ્વામી વિરજાનંદ

c)

સ્વામી વિવેકાનંદ

d)

રામકૃષ્ણ પરમહંસ

23.

નીચેનામાંથી કયો રોગ જળ-પ્રદૂષણથી થતો નથી ?

a)

કોલેરા

b)

દમ

c)

કમળો

d)

ટાઇફોઇડ

24.

નીચેનામાંથી કયો રોગ હવાનાં પ્રદૂષણથી થાય છે ?

a)

ટાઇફોઇડ

b)

કમળો

c)

કોલેરા

d)

દમ

25.

પ્લાસ્ટિક કયા પ્રકારનું પ્રદૂષણ ફેલાવે છે ?

a)

હવાનું

b)

પાણીનું

c)

જમીનનું

d)

ઉપરોક્ત પૈકી તમામનું