NEW
Font size
Worksheetsધોરણ 8 રાઉન્ડ 4
Total questions: 25
Worksheet time: 25mins
૧૯મી સદીમાં ભારતમાં સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનના પ્રથમ જ્યોતિધર કોણ હતા ?
રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
જ્યોતિબા ફૂલે
ઈ. સ.1821માં રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં ક્યું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?
આનંદપત્રિકા
સંવાદકોમુદી
સુબોધપત્રિકા
બોધીનીપત્રિકા
રાજા રામમોહનરાયે બ્રહ્મોસમાજની સ્થાપના કયારે કરી ?
ઈ.સ. 1821માં
ઈ.સ. 1822માં
ઈ.સ. 1828માં
ઈ.સ. 1829માં
ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ?
વેલેસ્લીએ
ડેલહાઉસીએ
માઉન્ટબેટને
વિલિયમ બેન્ટિક
દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિન્દુશાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો ?
સ્વામી વિરજાનંદ
સ્વામી વિવેકાનંદ
સ્વામી સહજાનંદ
સ્વામી પરમહંસ
દયાનંદ સરસ્વતીએ ક્યો ગ્રંથ લખ્યો ?
અવેસ્તા
સત્યાર્થ પ્રકાશ
આર્ય પ્રકાશ
સુબોધ પ્રકાશ
દયાનંદ સરસ્વતી આર્યસમાજ ના સિદ્ધાંતોનો પ્રચાર થઇ ભાષામાં કરતા ?
ગુજરાતી
સંસ્કૃત
હિન્દી
અંગ્રેજી
સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું ?
સુરેન્દ્રનાથ
રવીન્દ્રનાથ
અજેન્દ્રનાથ
નરેન્દ્રનાથ
રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા ?
દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
સ્વામી વિરજાનંદ
સ્વામી રામકૃષ્ણ
અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કોણે કરી ?
સૈયદ અહમદે
અબ્દુલ લતીફે
સર સૈયદ અહમદખાને
મોહમ્મદખાને
સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા ?
જ્યોતિબા ફૂલે
સ્વામી વિવેકાનંદ
દયાનંદ સરસ્વતી
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ?
ગાંધીજીએ
જ્યોતિબા ફૂલે
ઠક્કરબાપાએ
રાજા રામમોહનરાયે
સ્વામી શ્રદ્ધાનંદે કાગડી ગુરુકુળની સ્થાપના કયારે કરી હતી ?
ઈ. સ. 1902
ઈ. સ. 1907
ઈ. સ. 1905
ઈ. સ. 1909
નીચેના પૈકી કયો રોગ જળ પ્રદૂષણ થી ફેલાય છે ?
ન્યુમોનિયા
શરદી
ખાસી
કોલેરા
વાતાવરણમાં કયો વાયુ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ છે ?
હાઈડ્રોજન
ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઇડ
ઓઝોન
વાતાવરણના ઓઝોન સ્તરને સૌથી વધુ નુકસાન કરતો વાયુ કયો છે ?
CO2
CFC
મિથેન
Ñ2
વૃક્ષો ઓછા થવાથી કયા વાયુનું પ્રમાણ વધી ગયું છે ?
ઓક્સિજન
નાઇટ્રોજન
મિથેન
કાર્બન ડાયોક્સાઇડ
નીચેના પૈકી કયા વાયુથી એસિડ વરસાદ થાય છે ?
નાઇટ્રસ ઓક્સાઈડ
કાર્બન મોનોક્સાઈડ
ઓઝોન
નાઇટ્રોજન
વાહન માટેનું ક્યુ બળતણ પ્રદૂષણ મુક્ત છે ?
કેરોસીન
ડીઝલ
સીએનજી
પેટ્રોલ
નીચેના પૈકી કયો રોગ હવાના પ્રદુષણથી થાય છે ?
ઝાડા ઉલટી
કમળો આરતી
દમ
કેન્સર
માનવનિર્મિત સમસ્યાઓમાં ક્યુ પ્રદૂષણ અગ્રસ્થાને છે ?
હવાનું
પાણીનું
અવાજનું
ભૂમિનું
ઉદ્યોગોએ અવાજને નિયંત્રિત કરવા શું કરવું જોઈએ ?
દિવાલ કરવી
વનીકરણ
ડોમ બનાવવા
આપેલ બધા આ બધા આપેલ
ક્યુ પ્રદૂષણ સહેલાઈથી નજર પડે તેમ નથી ?
હવાનું
પાણીનું
જમીનનું
અવાજનું
હવાનું પ્રદૂષણ અટકાવવા માટે શું કરવું જોઈએ ?
પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવવા.
કસૂરવાર ઉદ્યોગોને બંધ કરાવવા.
પીયુસીનો કડક અમલ કરાવવ
ઉપરોક્ત બધા
જળ,જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોત છે.એવું કોણે કહ્યું ?
ગાંધીજીએ
સરદાર પટેલે
જવાહરલાલ નેહરુએ
સુભાષચંદ્ર બોઝે
