NEW
Font size
Worksheetsધો- 8 એકમ - 15 ભારતીય બંધારણ
Total questions: 20
Worksheet time: 10mins
બંધારણ સભામા કુલ કેટલા સભ્યો હતા ?
370
382
389
395
બધારણના ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી કેટલી સમિતિઓ રચવામાં આવી હતી ?
23
13
18
23
બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા ?
સરદાર વલ્લભભાઇ પટેલ
શ્રી કનૈયાલાલ મુનશી
ડૉ. ભીમરાવ આંબેડકર
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
બંધારણની ખરડા સમિતિન અધ્યક્ષ તરીકે કોણ હતા ?
ડૉ. ભીમરાવ આંબેડકર
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
ડૉ. રાધાકૃષ્ણન્
પંડિતિ જવાહરલાલ નહેરુ
બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી ?
1 ડિસેમ્બર 1946 ના રોજ
9 ડિસેમ્બર 1947 ના રોજ
9 ડિસેમ્બર 1946 ના રોજ
26 જાન્યુઆરી 1946 ના રોજ
બંધારણના ઘડતરની પ્રક્રિયા કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ હતી ?
166
124
140
162
ભારત દેશ ક્યારે સ્વતત્ર થયો ?
10 ઓગષ્ટ 1947 ના રોજ
15 ઓગષ્ટ 1947 ના રોજ
15 ઓગષ્ટ 1948 ના રોજ
26 નવેમ્બર 1949 ના રોજ
બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું ?
26 જાન્યુઆરી 1948 ના રોજ
9 ડિસેમ્બર 1948 ના રોજ
15 ઓગષ્ટ 1949 ના રોજ
9 નવેમ્બર 1949 ના રોજ
બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે અમલમાં મૂક્યું ?
15 ઓગષ્ટ 1947 ના રોજ
26 નવેમ્બર 1949 ના રોજ
26 જાન્યુઆરી 1950 ના રોજ
9 નવેમ્બર 1949 ના રોજ
દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
26 નવેમ્બરે
26 જાન્યુઆરીએ
26 ડિસેમ્બરે
15 ઓગષ્ટે
ભારતના બંધારણનો પ્રારંભ ક્યાથી થાય છે ?
મૂળભૂત હકકોથી
મૂળભૂત ફરજોથી
સ્વરાજના દસ્તાવેજથી
આમુખથી
આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાય છે ?
છ
ચાર
પાંચ
સાત
ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે ?
15
18
17
21
લોકશાહીનું મહત્વનું પાસુ ક્યું છે ?
સાંપ્રદાયિકતા
સમાજવાદ
રાષ્ટ્રીય એકતા
સ્વતંત્રતા
ભારત ધર્મની દ્રષ્ટિએ કેવું રાષ્ટ્ર છે ?
સાંસ્કૃતિક
બિનસાંપ્રદાયિક
સાંપ્રદાયિક
બિન સાંસ્કૃતિક
આપણા બંધારણમાં દેશમાં કેવા શાશન વ્યવસ્થાની જોગવાઈ કરેલી છે ?
સંઘીય
સમાજવાદી
બિનસાંપ્રદાયિક
બેધારણીય
સંઘ સરકારને કઈ સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે ?
રાજ્ય
ઘટક
એકમ
કેન્દ્ર
કેટલી ઉંમરના બાળકોને બાળમજૂરી કરાવવી એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે ?
18 વર્ષથી નીચેની
14 વર્ષથી નીચેના
6 થી 14 વર્ષના
21 વર્ષથી ઉપરના
કોણે બંધારણીય ઇલાજ ના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે ?
પંડિતિ જવાહરલાલ નહેરુએ
સરદાર વલ્લભભાઈ પટેલે
ડૉ. ભીમરાવ આંબેડકરે
ડૉ. રાજેન્દૂ પ્રસાદે
26 નવેમ્બરના દિવસે કોને ખાસ યાદ કરવામાં આવે છે ?
ડૉ. ભીમરાવ આંબેડકરને
સરદાર વલ્લભભાઈ પટેલને
પંડિત જવાહરલાલ નેહરુને
મહાત્મા ગાંધીને
