wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન ધો.8 (twinning programme)

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ભારતમાં દર કેટલા વર્ષે વસ્તીગણતરી કરવામાં આવે છે ?

a)

બાર

b)

ચાર

c)

પાંચ

d)

દસ

2.

ભારતમાં કયો ધર્મ પાળનારની જનસંખ્યા વધુ છે ?

a)

શીખ

b)

મુસ્લિમ

c)

ખ્રિસ્તી

d)

હિંદુ

3.

ભારતમાં સાક્ષરતાની બાબતમાં કયું રાજ્ય અગ્રસ્થાને છે ?

a)

કેરલ

b)

બિહાર

c)

તમિલનાડુ

d)

મહારાષ્ટ્ર

4.

દુનિયાના કુલ વિસ્તાર પૈકી કેટલા ટકા ભૂમિ વિસ્તાર ભારતમાં છે ?

a)

3.42 %

b)

2.42 %

c)

4.42 %

d)

4.24 %

5.

2011માં માનવીનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું છે ?

a)

60/61

b)

75/76

c)

55/56

d)

63/64

6.

દુનિયાની કુલ વસતિના કેટલા ટકાથી વધુ લોકોની વસતિ ભારતમાં રહે છે ?

a)

12%

b)

16%

c)

14%

d)

13%

7.

વિશ્વમાં વસ્તીની દ્રષ્ટીએ ભારત કયા ક્રમે છે ?

a)

ત્રીજા

b)

ચોથા

c)

બીજા

d)

પહેલા

8.

ભારતમાં કયા રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી ઓછો છે ?

a)

રાજસ્થાન

b)

તમિલનાડુ

c)

બિહાર

d)

અરુણાચલ પ્રદેશ

9.

ભારતમાં છેલ્લી જનગણના કઈ સાલમાં થઇ હતી ?

a)

ઈ.સ. 1981માં

b)

ઈ.સ. 1991માં

c)

ઈ.સ. 2001માં

d)

ઈ.સ. 2011માં

10.

ભારતના બંધારણમાં હાલ કેટલી માન્ય ભાષાઓ છે ?

a)

20

b)

22

c)

16

d)

18

11.

ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ક્યારે આવ્યા હતા ?

a)

ઈ.સ.૧૯૧૫માં

b)

ઈ.સ.૧૯૫૧માં

c)

ઈ.સ.૧૯૧૭માં

d)

ઈ.સ.૧૯૦૫માં

12.

ગાંધીજીએ અમદાવાદમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી હતી ?

a)

સાબરમતી આશ્રમ

b)

સત્યાગ્રહ આશ્રમ

c)

પાલડી આશ્રમ

d)

સત્ય આશ્રમ

13.

ઈ.સ. ૧૯૧૭માં ગાંધીજીએ બિહારમાં કયો સત્યાગ્રહ કર્યો હતો ?

a)

ખેડા સત્યાગ્રહ

b)

બોરસદ સત્યાગ્રહ

c)

દાંડી સત્યાગ્રહ

d)

ચંપારણ સત્યાગ્રહ

14.

ગાંધીજીએ ચંપારણના કયા ગામમાં રહીને ચંપારણની તીનકઠીયા પ્રથા સામે લડત ચલાવી હતી ?

a)

મોતીહારી

b)

મધુબની

c)

હાજીપુર

d)

પૂર્ણિયા

15.

'નહેરુ અહેવાલ' કોણે તૈયાર કર્યો હતો ?

a)

પંડિત જવાહરલાલ નહેરુએ

b)

પંડિત મોતીલાલ નહેરુએ

c)

પંડિત વિજયાલક્ષ્મી નહેરુએ

d)

મોહનદાસ ગાંધીએ

16.

'જલિયાવાલા બાગ' હત્યાકાંડ ક્યારે થયો હતો ?

a)

૧૩ એપ્રિલ ૧૯૧૯

b)

૨૫ મે ૧૯૧૫

c)

૨૫ માર્ચ ૧૯૦૭

d)

30 જુન ૧૯૦૫

17.

ગાંધીજીએ 'અસહકાર આંદોલન'ની શરૂઆત કઈ રીતે કરી હતી ?

a)

ઉપવાસ કરીને

b)

વિદેશી કાપડની હોળી કરીને

c)

બેરીસ્ટરની પદવીનો ત્યાગ કરીને

d)

'કેસરે હિન્દ' ની ઉપાધીનો ત્યાગ કરીને.

18.

ભારતની મોટાભાગની સમસ્યાઓનું મૂળ કયું છે ?

a)

વસ્તીવિસ્ફોટ

b)

બેકારી

c)

નિરક્ષરતા

d)

મોંઘવારી

19.

'ભ્રષ્ટાચાર'ના સંદર્ભમાં નીચેની કઈ બાબત સાચી નથી ?

a)

માનવ અધિકાર ભંગ થાય છે.

b)

રાષ્ટ્રનો વિકાસ થાય છે.

c)

મોંઘવારીને પોષણ મળે છે.

d)

કાયદા કાનુન પ્રત્યે વિશ્વાસ ઘટે છે.

20.

નીચેનામાંથી કયું મોંઘવારી માટેનું જવાબદાર પરિબળ નથી.

a)

નિરક્ષરતા

b)

કાળાબજાર

c)

સંગ્રહખોરી

d)

વસ્તીવધારો