NEW
Font size
S
M
L
XL
Worksheetsગુજરાતી ટેસ્ટ
Total questions: 6
Worksheet time: 5mins
Name
Class
Date
1.
સાજ સમે શામળિયો કવ્યના કવિ નું નામ જણાવો ?
a)
જવેરસંદ
b)
નરસિહ મહેતા
c)
મનુભાઈ પંચોળી
d)
ગાંધીજી
2.
પછી શામળિયો બોલિયા કાવ્ય. નો. સાહિત્ય. પ્રકાર. જણાવો
a)
આખ્યાન ખંડ
b)
કવિતા
c)
ગીત કાવ્ય
d)
ત્રણેમાંથી એકે નય
3.
કામ કરે એ જીતે કાવ્ય ના કવિ નું નામ જણાવો ?
a)
બકુલ ત્રિપાઠી
b)
નાથાલાલ દવે
c)
નરસિંહ મહેતા
d)
મનુભાઈ પંચોળી
4.
ગોપાળબાપા પાઠ નું સાહિત્ય પ્રકાર જણાવો ?
a)
નવલકથા
b)
આખ્યાન ખંડ
c)
નવલકથા ખંડ
d)
ત્રણેમાંથી એકે નય
5.
લોહીની સગાઈ પાઠ ના કવિનું નામ જણાવો ?
a)
ઈશ્વર પેટલીકર
b)
મનુભાઈ પંચોળી
c)
નરસિંહ મહેતા
d)
રામનાથ દવે સેકસી
6.
ગુર્જરીના ગૃહ કુંજે કાવ્ય ના કવિ નું નામ જણાવો ?
a)
સુંદરમ
b)
સુંદરમ પેટલીકર
c)
નાથાલાલ
d)
નરસિંહ મહેતા
Reset
