Font size
WorksheetsSatsang Vihar Path- 15
Total questions: 15
Worksheet time: 8mins
જૂનાગઢના દિવાન ___ ચાર ધામની યાત્રાએ જવા નીકળ્યા.
હરિદાસજી
વિરદાસજી
ગંગાદાસજી
સ્ત્રી અને ધનના સંપૂર્ણ ત્યાગી ____ આપણા સંપ્રદાયની વિશેષતા છે.
ભક્તો
સંતો
વ્યક્તિઓ
સ્ત્રી , ધન ના ત્યાગી સંતો કળયુગના ___ છે.
ચમત્કાર
જાદુ
ખજાનો
20-20 વર્ષ ના નવ યુવાનો ____ ના હસ્તે સંતદિક્ષા લે છે.
સંતો
સન્યાસીઓ
સ્વામીબાપા
આપણા સંતો _____ વર્તમાન પાળે છે. ( આંકડા માં જવાબ આપો )
૫
5
આપણા સંતો માથે _____ રાખે છે.
મુંડન
પાઘ
મુગટ
આપણા સંતો _____ વસ્ત્રો પહેરે છે.
સફેદ
ભગવા
કેસરી
આપણા સંતો _____ માં જમે છે.
થાળી
વાટકા
પત્તર
આપણા સંતો પ્રારંભ માં ____ તાલીમ લે છે.
ઘરે
અમદાવાદ માં
સારંગપુરમાં
આપણી સંસ્થામાં _____ થી વધુ સંતો છે. ( આંકડામાં જવાબ લખો )
1000
૧૦૦૦
ગુણાતીતાનંદ સ્વામીએ દીવાન સાહેબ પાસે __ મંગાવ્યું.
સંપેતરું
ગંગાજળ
તીર્થોનો પ્રસાદ
આપણા સંતો નિસ્વાર્થ ભાવે ___ કરે છે.
પ્રભુ સેવા
સમાજ સેવા
સંસ્થા સેવા
સંતો ___ પણે મંદિરની નાની-મોટી તમામ સેવા કરે છે.
નિર્માની
નિર્દંભ
દાસ
___ એ સંકલ્પ કર્યો હતો કે પ્રમુખસ્વામી મહારાજના હસ્તે 700 સાધુ કરવા છે.
શાસ્ત્રીજી મહારાજ
યોગીજી મહારાજ
ભગતજી મહારાજ
હરિદાસજી ___ના દિવાન હતા.
જુનાગઢ
ગઢડા
સારંગપુર
