wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

11 જનરલ નોલેજ કવિઝ

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

■ ગાંધીજી ના માતા પિતાના નામ જણાવો●

a)

પૂતળીબાઈ અને કરમચંદ

b)

કસ્તુરીબાઈ અને કૃપાચંદ

c)

આમાંથી એકપણ નહિ

2.

◆ ગુજરાતમાં આદિવાસી અને હરિજનોના બાપા તરીકે કોણ ઓળખાતા?◆

a)

અમૃતલાલ ઠકકર ( ઠકકર બાપા )

b)

સ્વામી અગ્નિ મંત્ર

c)

મહાત્મા ગાંધી

d)

જગજીવન ડામોર

3.

【 ભારત દેશની આઝાદી માટે સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનાર સૌ પ્રથમ ગુજરાતિ કોણ હતા ?】

a)

ચંદશેખર આઝાદ

b)

તાત્યા ટોપે

c)

મહાસેન

d)

શ્યામજીકૃષ્ણ વર્મા

4.

★ ગુજરાત રાજ્યના ઉદ્દઘાટક કોણ હતા? ★

a)

રવિશંકર મહારાજ

b)

નિવેદિતા

c)

જવાહરલાલ નહેરુ

d)

પંડિત બ્રહ્મસેન

5.

|| સ્વામી દયાનંદ સરસ્વતી નો જન્મ કયાં થયો હતો ? ||

a)

ટંકારા ( જી.રાજકોટ )

b)

મધ્યપ્રદેશ

c)

જમ્મુ કાશ્મીર

d)

તામિલનાડુ

6.

ગુજરાતના કયા નગરમાં શિયાળામાં સૌથી વધુ ઠંડી પડે છે ?

a)

નલિયા ( કચ્છ)

b)

ડીસા

c)

અંબાજી

d)

જૂનાગઢ

7.

∆ નરસિંહ મહેતા ની દીકરી નું નામ શું હતું ? ∆

a)

કુંવરબાઈ

b)

જીજાબાઈ

c)

લષ્મીબાઈ

d)

ગંગાબાઈ

8.

[ ક્યાં સંતે પોતાની આખીજિંદગી રક્તપિત્ત ના દર્દીઓની સેવામા વિતાવી ? ]

a)

સંત અમરદેવીદાસ

b)

સંત પુનિત

c)

સંત જ્ઞાનેશ્વર

d)

વિશ્વેશ્વર દેવ

9.

સંત પુનિત મહારાજ એ શરૂ કરેલું કયું માસિક આજેય લોકપ્રિય છે ?

a)

જન કલ્યાણ

b)

અખંડ આનંદ

c)

હરિ મારગ

d)

એકપણ નહિ

10.

● નડિયાદ માં હરિઓમ આશ્રમ ની સ્થાપના કોણે કરી ? ●

a)

પૂજ્ય શ્રી મોટા

b)

સ્વામી હરિ હરઆનંદ

c)

જોસેફ મેકવાન

d)

નવીન પુલકિત