NEW
Font size
Worksheets2. ભારતમાં બ્રિટીશ શાસન ( ઈ.સ. 1757થી ઈ.સ. 1857)
Total questions: 10
Worksheet time: 5mins
કઈ યોજનાથી અન્નભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું ?
રોલેટ એક્ટ
સહાયકારી યોજના
કાયમી જમાબંધી
નિયામક ધારો
ઈ.સ. 1820માં રૈયતવારી પદ્ધતિ લાગુ કરનાર થોમસ મૂનરો તે સમયે ક્યાંના ગવર્નર હતા ?
મદ્રાસ ( ચેન્નાઈ )
મુંબઈ
કોલકાતા
દિલ્લી
મહાલવારી પદ્ધતિમાં ગામના મુખીને કઈ જવાબદારી સોંપવામાં આવતી ?
જમીન મહેસૂલ નક્કી કરવાની.
જમીન વ્યવસ્થામાં ફેરફાર કરવાની.
જમીનને ખેતીલાયક બનાવવાની.
જમીન મહેસૂલ વસૂલ કરવાની.
અઢારમી સદીના સમયગાળામાં ઈંગ્લેન્ડમાં કાચું રેશમ કયા દેશોમાંથી આવતું હતું ?
દ. આફ્રિકા અને કેનેડા
જાપાન અને અમેરિકા
ભારત અને બાંગ્લાદેશ
સ્પેન અને ઇટાલી
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?
ઈ.સ. 1910 - કોલ આદિવાસીનો બળવો.
ઈ.સ. 1855 - સંથાલ બળવો.
ઈ.સ. 1940 - મહારાષ્ટ્રમાં વારલી લોકોનો બળવો.
ઈ.સ. 1910 - છત્તીસગઢના બસીરમાં બળવો
આદિવાસી સમૂહો કયા પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા ?
A. સ્થળાંતરીય ખેતી.
B. સ્થાયી ખેતી.
માત્ર A
આપેલ બંને.
ભારતમાં કાયમી જમાબંધી ક્યારે દાખલ કરવામાં આવી ?
ઈ.સ. 1893 માં
ઈ.સ. 1763 માં
ઈ.સ. 1793 માં
ઈ.સ. 1783 માં
હોલ્ટ મેકેન્ઝી દ્વારા કઈ પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી ?
રૈયતવારી પદ્ધતિ
મહાલવારી પદ્ધતિ
કાયમી જમાબંધી
આપેલ તમામ.
બિરસા મુંડાએ કયા ધર્મના પ્રચારક સાથે પણ કામ કર્યું હતું ?
જૈન ધર્મ
વૈષ્ણવ ધર્મ
બૌદ્ધ ધર્મ
આપેલ તમામ
કઈ જાતિના આદિવાસી સમૂહો રેશમના કીડા પાળતા હતા ?
કોલ
કોયાઓ
ખોંડ
સંથાલ
