wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Bal Sabha Quiz

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

આધ્યાત્મ માર્ગ એટલે શું ?

a)

આત્યંતિક કલ્યાણ

b)

મોક્ષ

c)

સત્સંગ

d)

આપેલા બધા

2.

" મોટાપુરુષની નાનામાં નાની રુચીમાં રહેવું તે મરજીમાં રહ્યા કહેવાય " - આ વાક્ય કોના દ્વારા કહેવામાં આવ્યું છે ?

a)

સ્વયં શ્રીજી મહારાજ

b)

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી

c)

જીવનપ્રાણ અબજીબાપાશ્રી

d)

ગુરુદેવ પ.પૂ. બાપજી

3.

શિક્ષાપત્રીમાં કુલ કેટલા શ્લોક છે ?

a)

221

b)

205

c)

212

d)

200

4.

એક વર્ષમાં વધુમાં વધુ કેટલી પુનમ હોય શકે ?

a)

12

b)

13

c)

11

d)

14

5.

દેહ એ પૃથ્વી, જલ, ______, વાયુ, આકાશ એમ પંચ ભૂતોનું બનેલું તત્વ છે.

a)

તેજ

b)

માટી

c)

માસ

d)

સાચો જવાબ નથી આપ્યો

6.

ગુરુદેવ પ.પૂ. બાપજી મલેકબાન સ્ટેડિયમ સભા કરવા બિરાજતા ત્યારે સભાની નિશાની શું રાખતા હતા ?

a)

SMVSનો જંડો

b)

ભગવો જંડો

c)

ભગવું કપડું

d)

લાલ કપડું

7.

અંતઃશત્રુ થકી રક્ષા મેળવવા _________ની ષવષક્ત સમજવી આવશ્યક છે.

a)

દેહ

b)

આત્મા

c)

આપેલા બંને

d)

આપેલા એક પણ નઈ

8.

ગુરુદેવ પ.પૂ. બાપજીનું પ્રાગટ્ય કયાં દિવસે થયું તું ?

a)

મંગળવાર

b)

શનિવાર

c)

સોમવાર

d)

શનિવાર

9.

ગુજરાતના રાજ્યપાલ કોણ છે ?

a)

Vijay Rupani

b)

Om Prakash Kohli

c)

Anandiben Patel

d)

Acharya Devvrat

10.

આ વ્યક્તિ કઈ કંપનીના CEO છે ?

a)

Microsoft

b)

Tencent

c)

Wipro

d)

Apple