wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોળકિયા સ્કૂલ્સ kbc-2

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

ચંદેલોનાં મુખ્ય નગરોમાં કયા નગરનો સમાવેશ થતો નથી ?

a)

ખજુરાહો

b)

અવંતિ

c)

કાલિંજર

d)

મહોબા

2.

નીચેનામાંથી કોનો સમાવેશ સોલંકીના શાસકોમાં થતો નથી ?

a)

મૂળરાજ

b)

વિસળદેવ

c)

ભીમદેવ

d)

કુમારપાળ

3.

રાજપૂતયુગમાં દરિયાપારના વેપાર માટે ગુજરાતનાં કયાં બંદરો જાણીતા હતા ?

a)

નવલખી અને માંડવી

b)

પોરબંદર અને વેરાવળ

c)

ખંભાત અને ભરૂચ

d)

સંજાણ અને ઓખા

4.

બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે ?

a)

આંતરિક અગ્નિકૃત

b)

જળકૃત કે પ્રસ્તર

c)

રૂપાંતરિત ખડક

d)

બાહ અગ્નિકૃત

5.

નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે ?

a)

ગુરૂ

b)

મંગળ

c)

પૃથ્વી

d)

શુક્ર

6.

રણપ્રદેશમાં પવનની ગતિ મંદ પડતાં માટીનાં કણ જમીન પર પથરાયા તો તેને શું કહે છે ?

a)

ઢૂવા

b)

લોએસ

c)

ડ્રિફ્ટ પ્લેન

d)

ફિયોર્ડ

7.

કોનુ બીજુ નામ કેરલ અથવા મલયાલમ છે ?

a)

પલ્લવ વંશનું

b)

વરંગલનું

c)

ચોલનું

d)

ચેરનું

8.

આઠમી સદીમાં બંગાળમાં કયાં વંશનું શાસન હતું ?

a)

ચંદેલવંશનું

b)

પરમારવંશનું

c)

પાલવંશનું

d)

પ્રતિહારોનું

9.

ભારતની અઢળક સંપત્તિ જોઈને કોણે ઈ. સ. 1000 થી ઈ. સ. 1026 દરમિયાન અનેક વખત ભારત પર ચડાઈઓ કરી હતી ?

a)

શિહાબુદીન ઘોરીએ

b)

ઈબ્રાહીમ લોદીએ

c)

અલાઉદીન ખિલજીએ

d)

મહંમદ ગઝનીએ

10.

ગ્રેનાઈટ કયા પ્રકારનો ખડક છે ?

a)

રૂપાંતરિત

b)

જળકૃત કે પ્રસ્તર

c)

બાહ અગ્નિકૃત

d)

આંતરિક અગ્નિકૃત

11.

ઉત્તર ભારતનાં કયા રાજાના અવસાન બાદ નાનાં -નાનાં રાજયો સ્વતંત્ર થયા ?

a)

પુલકેશી બીજાના

b)

મિહરભોજના

c)

હર્ષવર્ધનના

d)

અશોકના

12.

માળવાના પરમારવંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ?

a)

કુમારપાળ

b)

ભોજ

c)

સીયક

d)

મુંજ

13.

ભૂગર્ભની ત્રિજયા આશરે કેટલા કિ.મી છે ?

a)

3500

b)

3600

c)

3800

d)

3700

14.

ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને શું કહેવામાં આવે છે ?

a)

ઉદ્દગમ કેન્દ્ર

b)

નિગમન કેન્દ્ર

c)

અધિ કેન્દ્ર

15.

અનાજ પીસવા માટે કયાં પથ્થરનો ઉપયોગ થાય છે ?

a)

ગ્રેનાઈટ

b)

બેસાલ્ટ

c)

તટીય મહેરાબ

d)

સ્ટેક